વરસાદ, વાવાઝોડા અને ગરમી જેવી કુદરતી પ્રક્રિયાઓનું અગાઉથી જ અનુમાન કરવાના કારણે લોકોને અને પ્રશાસનને સાવચેત રહેવામાં અને જરુરી વ્યવસ્થા કરવામાં ઘણી મદદ મળી રહે છે. દેશનું હવામાન વિભાગ (Meteorological …
-
-
ગુજરાત
મહિનાના વિરામ બાદ ગુજરાતને ધમરોળશે મેઘો, અંબાલાલ પટેલે કરી આગાહી
by Hardik Shahby Hardik Shahએક મહિનાના વિરામ બાદ આખરે મેઘરાજા ગુજરાતને ધમરોળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ નવી આગાહી કરી છે અને ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું છે કે, …
-
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદ પડશે કે નહીં તેને લઇને આગાહી કરી છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદના કોઈ …
-
વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી 24 કલાકમાં કેટલાક ભાગમાં સારો વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ પડશે : અંબાલાલ પટેલ અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગમાં વરસાદ પડશે સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ …
-
ગુજરાત (Gujarat)માં બિપોરજોય વાવાઝોડું અને ત્યારબાદ ચોમાસા (Monsoon)ના વિધિવત આગમન બાદ દરેક વિસ્તારમાં સારો વરસાદ (rain) પડ્યો છે ત્યારે હવે ફરીથી વરસાદનો ચોથો રાઉન્ડ શરુ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ …
-
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે. જોકે, આ અંગે હવે અંબાલાલ પટેલે કહ્યું છે કે, આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમણે …
-
વરસાદનો વરતારો હોય કે ગરમીનું એલર્ટ, વારંવાર એક વાક્ય આપણને સાંભળવા મળે છે ‘અંબાલાલ પટેલની આગાહી મુજબ’, તો આવો જાણીએ કે આ અંબાલાલ પટેલ કોણ છે અને આટલી સટીક આગાહી …
-
Read
ગુજરાતને આજે પણ ઘમરોળશે મેઘરાજા, આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી
by Vishal Daveby Vishal Daveહવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.. સાથે જ પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, …
-
રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશેઃ અંબાલાલ અમદાવાદમાં પણ ભારે વરસાદ પડશેઃ અંબાલાલ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી રાજ્યમાં આવતા …
-
ગુજરાત
Gujarat Rain : ધોધમાર વરસાદથી રાજ્યમાં મેઘમહેર, જાણો કેટલી થઇ નવા નીરની આવક
by Hiren Daveby Hiren Daveગુજરાત રાજ્યના 207 જળાશયોમાં 48.74 ટકા જળ સંગ્રહ થયુ છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 58.71 ટકા જળ સંગ્રહ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 32.03 ટકા જળ સંગ્રહ છે. …