અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ રાજ્યમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટનોમાં ભારે વધારો થયો છે અને એમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા મથકો પર …
-
-
મહારાષ્ટ્રના થાણેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા …
-
ગુજરાત
Ishkon Bridge : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ
by Hiren Daveby Hiren Daveઅમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુરેન્દ્રનગરના એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકના મોત થયાં છે. ટ્રાફિક-પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારના મૃતદેહને વતન ચુડામાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ગાર્ડ ઓફ …
-
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના રાજકોટ જામનગર હાઈવે પર બની છે. રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો …