શનિવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રીજા આતંકીને પાકિસ્તાની ચોકી પાસે માર્યો …
-
-
રાષ્ટ્રીય
Jammu and Kashmir: અનંતનાગમાં આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લેવાયા, સેનાનું મોટુ ઓપરેશન
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીર (jammu and kashmir)ના અનંતનાગ ( Anantnag) માં બુધવારે સુરક્ષા દળોના 3 અધિકારી શહીદ થયા બાદ એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો (terrorists)એ છુપાયેલા આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી …
-
રાષ્ટ્રીય
શું પાકિસ્તાને કાશ્મીરમાં મોટી ભૂલ કરી છે? હવે હવાઈ હુમલાના ડરથી કરી રહ્યું છે પીછેહઠ…
by Dhruv Parmarby Dhruv Parmarજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં દેશે સેનાના ત્રણ ઓફિસરોને ગુમાવ્યા છે. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. …
-
-
રાષ્ટ્રીય
Jammu Kashmir Terrorist Attack : અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ
by Hiren Daveby Hiren Daveજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. તેમજ એક સૈનિક લાપતા છે. શહીદ થયેલા અધિકારીઓમાં સેનાના કર્નલ, એક મેજર અને પોલીસ ડીએસપીનો સમાવેશ …
-
Read
અનંતનાગમાં આતંકીઓ સામે લડતા ત્રણ જવાન શહીદ, આતંકીઓને તેમના જ વિસ્તારમાં જઇ ઘેરી લીધા હતા
by Vishal Daveby Vishal Daveજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી એમ ત્રણ જણા શહીદ થયા છે.. જ્યારે એક જવાન લાપતા છે. …
-
રાષ્ટ્રીય
આતંકીઓએ બે પ્રવાસી શ્રમિકો પર કર્યો હુમલો, સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન કર્યું શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaઆતંકીઓએ બે પ્રવાસી શ્રમિકોને મારી ગોળીઆતંકી હુમલામાં બંને શ્રમિકો ઘાયલ, સારવાર હેઠળસુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છેજમ્મુ કાશ્મીરમાં આતંકવાદીએએ ફરી એકવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. અનંતનાગના રાખ-મોમિન વિસ્તારમાં …
-
રાષ્ટ્રીય
સેનાને મળી મોટી સફળતા, હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો કમાન્ડર નિસાર ખાંડે ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રેશીપોરા ગામમાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના આતંકવાદી નિસાર ખાંડેને ઠાર માર્યો હતો. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલનો ટોચનો કમાન્ડર ખાંડે માર્યો ગયો …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ, એક આતંકીને સેનાએ ઠાર માર્યો
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી થઇ રહેલા ટાર્ગેટ કિલિંગ વચ્ચે આજે સેનાને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ સેનાએ એક …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. રાજ્યના ડૂરુ વિસ્તારના કરીરીમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય …