AIMIMના વડા અસદુદ્દીન ઔવેસી શનિવારે સવારે ભુજ આવી પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી તૈયારી માટે તેઓ ભુજ પહોંચ્યા છે. શનિવારે તેઓ ઉલેમાઓ સાથે મીટીંગ યોજશે. ઉપરાંત ભુજની હોટલમાં સાંજે 4 કલાકે પત્રકાર …
-
-
રાષ્ટ્રીય
ભાગવતના જ્ઞાનવાપી મુદ્દે નિવેદન બાદ ઓવૈસી બોલ્યા- તેમની પાસે કોઇ બંધારણીય પદ નથી
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં આજે જ્ઞાનવાપી મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આ અંગે સંગ પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું જેને લઇને હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય …
-
રાષ્ટ્રીય
ઓવૈસીની ફેસબુક પોસ્ટ પર શરૂ થયો વિવાદ, કહ્યું- મુઘલ બાદશાહોની પત્નીઓ કોણ હતી?
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે રાજકીય રેગ લઇ ચુક્યો ગયો છે. જોકે, આ મામલો હજુ કોર્ટમાં છે, જેના પર નિર્ણય આવવાનો બાકી છે. વળી તાજેતરમાં આવેલી જાણકારી …
-
રાષ્ટ્રીય
અમે બાબરી મસ્જિદ બાદ બીજી મસ્જિદ ગુમાવવા નથી માગતા : ઓવૈસી
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં અત્યારે જ્ઞાનવાપી મસ્જિદ સૌથી મોટો મુદ્દો બન્યો હોય તેવુ લાગી રહ્યું છે. ઓલ ઈન્ડિયા મજલીશ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે જ્ઞાનવાપી મસ્જિદ પર કોર્ટના નિર્ણયને પ્લેસ ઑફ વર્શિપ એક્ટ …
-
રાષ્ટ્રીય
PM મોદીને ખબર છે ગેસના ભાવ રૂ.1000 વટી જશે તો પણ જનતા મત મને જ આપશે, ઓવૈસીનું ચોંકવાનારૂં નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaદેશભરમાં મોંઘવારી માજા મુકી રહી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વિરોધ પાર્ટીઓ દ્વારા સરકાર સામે મોંઘવારીને લઈને પ્રહાર કરી રહ્યા છે. ઘરેલુ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો …
-
રાષ્ટ્રીય
હૈદરાબાદમાં ઓનર કિલિંગ મામલે ઓવૈસીએ કહ્યું- આ ઘટનાને હવે બીજો રંગ આપવામાં આવી રહ્યો છે
by Vipul Pandyaby Vipul Pandyaહૈદરાબાદ ઓનર કિલિંગ પર પોતાનું મૌન તોડતા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે આ ઘટનાની નિંદા કરી અને તેને ભારતીય બંધારણ અને ઇસ્લામ અનુસાર “ગુનાહિત કૃત્ય” …
-
ગુજરાત
‘જુલમીઓ સાંભળો, હું મોતથી પણ નથી ડરતો..’ બોલીને ઓવૈસી રડી પડ્યા, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul PandyaAIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ ભાષણ આપતી વખતે રડી પડે છે. આ વિડીયો શુક્રવારનો છે, જ્યારે નમાજ બાદ ઔવેસી …
-
રાષ્ટ્રીય
સરકાર ઇચ્છતી હતી કે હિંસા થાય, પોલીસ શું તમાશો જોવા જ બેઠી હતી? : ઔવેસી
by Vipul Pandyaby Vipul PandyaAIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે જહાંગીરપુરી હિંસા મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે ખુદ દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે જહાંગીરપુરીમાં જે સરઘસ કાઢવામાં આવ્યું …
-
GujaratElectionResult
વાંક ઇવીએમનો નથી, લોકોના મગજમાં જે ચીપ લગાવવામાં આવી છે તેનો છે: ઓવૈસી
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને ફરી વખત પ્રચંડ જીત મળી છે. ભાજપે સતત બીજી વખત સત્તામાં આવીને 37 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સાંજ સુધીના પરિણામ જોઇએ તો 270 સીટો …
-
દિલ્હીમાં રમખાણોને લઈને હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, હેટ સ્પીચના મામલામાં જે નેતાઓ અને અન્ય લોકોની સામે કેસ નોંધવામાં આવ્યા છે, તેમને પણ પક્ષકાર બનાવવામાં આવે. કોર્ટે …