અહેવાલ – રવિ પટેલ સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે. દરમિયાન, સરકારે સોમવારે 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટ સહિત ત્રણ કાયદાને બદલવા માટે લોકસભામાં ટેલિકોમ બિલ રજૂ કર્યું હતું. જો …
-
-
રાષ્ટ્રીય
Aatmnirbhar Bharat : અશ્વિની વૈષ્ણવે કહ્યું- દેશમાં મોબાઈલનું ઉત્પાદન 22 ગણું વધ્યું, 12 લાખ નોકરીઓનું સર્જન
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રવિ પટેલ, અમદાવાદ દેશે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ મોબાઈલ ફોન ઉત્પાદનના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં …
-
રાષ્ટ્રીય
post office : હવે પોસ્ટ ઓફિસને મળશે અધિકાર, રાજ્યસભામાં બિલ પાસ
by Hiren Daveby Hiren Daveરાજ્યસભાએ સોમવારે પોસ્ટ ઓફિસ સંબંધિત કાયદામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલ એક મહત્વપૂર્ણ બિલ ધ્વનિ મતથી પસાર કર્યું હતું. આ બિલ દ્વારા 125 વર્ષ જૂના ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટને …
-
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે હોસુરમાં ટાટા આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છેલ્લા 9 વર્ષમાં 20 ગણો વધ્યો છે જેના કારણે દેશ એવા સ્તરે પહોંચ્યો છે …
-
રાષ્ટ્રીય
Buxar Train Accident : બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 4 ના મોત, અકસ્માત થવાનું કારણ હજુ અકબંધ
by Dhruv Parmarby Dhruv Parmarબિહારના બક્સરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. બક્સર જિલ્લાના રઘુનાથપુર જંક્શન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા …
-
રાષ્ટ્રીય
PM મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને આપ્યો ખાસ મંત્ર, કહ્યું- 2024 પર નહીં, 2047 પર ફોકસ કરો
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મંત્રી પરિષદની બેઠક યોજી હતી. આ દરમિયાન, મંત્રી પરિષદને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ એક ખાસ મંત્ર આપ્યો અને કહ્યું કે આ ચૂંટણી વર્ષ (લોકસભા ચૂંટણી …
-
રાષ્ટ્રીય
Odisha train accident : જાણો જે સ્કૂલમાં ‘શબઘર’ બનાવવમાં આવ્યું હતું તે સ્કૂલમાં શા માટે વિદ્યાર્થીઓ જવાની ના પાડે છે ?
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 288 મુસાફરોના મોત થયા હતા, જ્યારે સેંકડો ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એવી જાણકારી મળી …
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : 51 કલાક પછી શરૂ કરાયો બાલાસોર ટ્રેક, રેલ્વે મંત્રીએ હાથ જોડ્યા, Video
by Dhruv Parmarby Dhruv Parmarબાલાસોર ટ્રેન દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેક ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેક ચાલુ થશે ત્યારે રેલ્વે મંત્રીએ હાથ જોડી દીધા હતા. …
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : ગૌતમ અદાણીની મોટી જાહેરાત, કહ્યું- માતા-પિતા ગુમાવનારા બાળકોને અમે ભણાવીશું
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં કેટલાકે પિતા ગુમાવ્યા તો કેટલાકે પતિ ગુમાવ્યા. કેટલાક પરિવાર સાથે જતા હતા તો કેટલાક પરિવાર માટે કમાતા હતા. ઘણા એવા હતા જેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. …
-
રાષ્ટ્રીય
બાલાસોર દુર્ઘટના પર પહેલીવાર આવ્યું રેલવેનું નિવેદન, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. રેલવે બોર્ડના સભ્ય જયા વર્માએ કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ …