અસામાજિક તત્વોનો ત્રાસ રાજકોટના માધાપર ચોકડી નજીકની સોસાયટીના રહીશો અસામાજિક તત્વોના ત્રાસથી પરેશાન છે.. અહીં આવેલા મનહરપુર 1 માં રાત્રે મકાનો પર પથ્થર અને સોડા બોટલના હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.. રાત્રીના …
-
ગુજરાત
-
આંતરરાષ્ટ્રીય
રશિયાએ યુક્રેન પર 400 ઇરાની ડ્રોનથી કર્યા હુમલા, અનેક નાગરિકોના મોત
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. યુક્રેનિયન મીડિયા ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ બુધવારે દાવો કર્યો હતો કે રશિયાએ હુમલો કરવા માટે લગભગ 400 ઈરાની ડ્રોનનો …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા, તાલિબાની સત્તા આવ્યા બાદ વધ્યા આતંકી હુમલા
by Vipul Pandyaby Vipul Pandyaઅફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા મેળવવામાં મદદ કરવી પાકિસ્તાનને ભારે પડી રહી છે. સ્થાનિક થિંક ટેંકના રિપોર્ટમાં જે બાબતો સામે આવી છે તેણે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે …
-
રાષ્ટ્રીય
સ્મૃતિ ઈરાનીએ પુત્રી પર ટિપ્પણી માટે કોંગ્રેસ નેતાઓને મોકલી કાનૂની નોટિસ, બિનશરતી માફીની કરી માંગ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાની પુત્રી અંગેના નિવેદનોના મામલે કોંગ્રેસ નેતાઓ પવન ખેરા, જયરામ રમેશ, નેતા ડિસોઝા તેમજ કોંગ્રેસને કથિત રીતે કાનૂની નોટિસ મોકલી છે. અહેવાલ મુજબ, ઈરાનીએ નેતાઓને લેખિતમાં …