અહેવાલ- કૌશિક છાયા, કચ્છ દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઇ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે. 26 ડિસેમ્બરે સફેદ રણના …
-
-
-
ગુજરાત
ભરૂચ જિલ્લામાં ગણેશોત્સવની રંગત જામી, G-20 થીમ ઉપર તૈયાર કરાયેલા શ્રીજી બન્યા આકર્ષણનું કેન્દ્ર
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં પૂરના સંકટ બાદ અસર ગ્રસ્તોના આંસુ તો લુછી શકાતા નથી પણ શ્રીજી ઉત્સવની ધીરે ધીરે રંગત શહેરી વિસ્તારોમાં જામી રહી છે અને તેમાંય વિવિધ …
-
ગુજરાત
Surat : સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા અને ચાંદીના રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બનશે
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -રાબિયા સાલેહ ,સુરત દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પાર્કલને થોરું હતકે બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.સુરતના ઘર આંગણે 25 થી 27 ઓગસ્ટ સ્પાર્કલ …
-
-
સુરતનો હીરા ઉદ્યોગ ફરીથી ધમધમતો થશે તેવી આશા વર્તાઈ રહી છે.વિદેશમાં સુરતનો લેબગ્રોન ડાયમંડ ચમકશે,હીરા ઉદ્યોગમાં તેજીના સંકેત મળી રહ્યા છે,અમેરિકામાં યોજાનારા જવેલરી શો માં સુરતનો હીરો ચાર ચાંદ લગાવશે, …
-
ગુજરાત
Kutch : સંસ્કૃતિ, કલા વારસો અને ધરોહર સમાન ‘કચ્છ મ્યુઝિયમ’ બન્યું આકર્ષણનું કેન્દ્ર
by Dhruv Parmarby Dhruv Parmarઆજે 18 મે, 2023ના દિવસે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી થઈ રહી છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા આ વર્ષના મ્યુઝિયમ દિવસની થીમ “સંગ્રહાલયો, ટકાઉપણું અને સુખાકારી” રાખવામાં આવી છે. કચ્છ …
-
ગુજરાત
અમદાવાદમાં યોજાયેલા ડોગ શોમાં અલગ-અલગ બ્રિડના ડોગ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર , તમે પણ કહેશો ‘SO CUTE’
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં કેનાઈલ કલબ દ્વારા ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ડોગ શોમાં 160 જેટલા દેશ-વિદેશના શ્વાનો રાખતા અમદાવાદીઓ સહીત અન્ય રાજ્યના લોકોએ ભાગ લીધો હતો. ડોગ શો માં વિદેશી 25 અલગ-અલગ …
-
ગુજરાત
આ પોલીસ કર્મી યુગલે તૈયાર કરી 27 પેઇઝની લગ્નની કંકોત્રી, જાણો આ કંકોત્રી કેમ છે સૌથી ખાસ !
by Vipul Pandyaby Vipul Pandyaવર્તમાન યુગ ટેકનોલોજીનો યુગ છે, અને એટલેજ સાયબર ક્રાઇમ સાથે જોડાયેલી ઘટનાઓ મોટાપાયે સામે આવી રહી છે. જેને ધ્યાને લઇ અમરેલીના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ એક …
-
ગુજરાત
ગળતેશ્વર નજીકનું આ સ્થળ પ્રવાસીઓ માટે બન્યુ છે આકર્ષણનું સ્થળ, ચારે તરફ વેરાયેલી છે પ્રકૃતિ
by Vipul Pandyaby Vipul Pandyaખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થિત ગળતેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના દર્શને આવતા ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરીને ગળતેશ્વર મહાદેવ મંદીરના દર્શને …