Alt Newsના કો-ફાઉન્ડર અને ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરની મુશ્કેલીઓ વધી રહી છે. લખીમપુરની કોર્ટે હિન્દુઓની ધાર્મિક લાગણી ભડકાવવા અને દેવી-દેવતાઓના અપમાનના કેસમાં ઝુબેરની જામીન અરજી ફગાવી દીધી છે. લખીમપુર ઉપરાંત …
-
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને ઝટકો, નવાબ મલિક અને અનિલ દેશમુખ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જેલમાં બંધ મંત્રી નવાબ મલિક અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને રાજ્યસભા ચૂંટણીના મતદાન માટે જામીન આપવાની અરજીને ફગાવી દીધી છે. …
-
રાષ્ટ્રીય
આઝમ ખાનને મોટી રાહત, હાઈકોર્ટે આપ્યા બે મહિના માટે વચગાળાના જામીન, જેલમાંથી બહાર આવવા પર શંકા
by Vipul Pandyaby Vipul Pandyaસપાના મજબૂત નેતા પૂર્વ મંત્રી આઝમ ખાનને મોટી રાહત મળી છે. આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા છે. 5 મેના રોજ કોર્ટે વક્ફ બોર્ડ જમીન કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. …
-
ગુજરાત
જિગ્નેશ મેવાણીને જામીન મળ્યા, મહિલા પોલીસ કર્મી સાથે મારપીટનો હતો આરોપ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોલીસ કર્મી સાથેના મારપીટના કેસમાં જમાનત મળી ગઇ છે. આસામની બારપેટા જિલ્લા અદાલત દ્વારા તેમને જમાનત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા …
-
યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ગાંધીનગર સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા બન્ને પક્ષે વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલની દલીલ હતી કે, પોલીસ પર …
-
રાષ્ટ્રીય
આશિષ મિશ્રાની જમાનત રદ્દ કરવા મૃત ખેડૂતોના પરિવારની સુપ્રીમમાં અરજી
by Vipul Pandyaby Vipul Pandyaઅત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન લખમપુર ખીરી કાંડનો મુદ્દે વારંવાર ઉછળી રહ્યો છે. ખેડૂત આંદોલન સમયે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ગાડી વડે કચડીને ખેડૂતોની હત્યાના આરોપી આશિષ મિશ્રાની જમાનત …