ભારતમાં બે મહિના પછી અચાનક જ કોરોનાના સાપ્તાહિક કેસમાં તેજીએક સપ્તાહમાં કોરાનાના કેસમાં 14 ટકાનો ઉછાળો તજજ્ઞો માને છે કે ભારતમાં ચોથી લહેર આવવાની શક્યતા ઓછીભારત (India)માં બે મહિના પછી અચાનક …
-
-
આંતરરાષ્ટ્રીય
ચીનમાં કોરોનાથી હાહાકાર, જુઓ દિલ હચમચાવી દે તેવા ડરામણા વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaચીન ( China)માં ફરી એકવાર કોરોના (Corona) કહેર મચાવી રહ્યો છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીં તબાહીનું સૌથી મોટું કારણ કોરોનાનું BF.7 વેરિઅન્ટ છે, જે ખૂબ જ …
-
ચીન ( China)માં ભારત (India)માં બનેલી જેનેરિક દવાઓના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. પરંતુ, કોવિડ સંક્રમણની બેકાબૂ પરિસ્થિતિ સામે, ચીનની સરકાર ઘૂંટણિયે પડી રહી છે. પ્રતિબંધો હોવા છતાં, ભારતમાં …
-
ગાંધીનગર
ઓક્સિજન અને દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ: અધિક આરોગ્ય મુખ્ય સચિવ
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના (Corona) મહામારી પહેલાથી જ સરકાર આ વખતે ઓક્સિજનની ઉપલબ્ધિ મામલે સતર્ક છે ત્યારે તેના ભાગરુપે રાજ્યભરની હોસ્પિટલોમાં ઓક્સિજન ડ્રાઈવ યોજાઈ છે. ઓમિક્રોનનો નવો વેરિયન્ટ જાેવા મળ્યો છે જેના પર …
-
ગુજરાત
કોરોનાની સંભવિત લહેર સામે તંત્ર સજ્જ, તમામ હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રિલ
by Vipul Pandyaby Vipul Pandyaકોવીડ-19ની બીજી લહેર જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે તંત્ર સજ્જ અમદાવાદ શહેરમાં તમામ હોસ્પિટલો યોજાઈ મોકડ્રિલ દેશમાં ફરી ધીમે ધીમે કોરોના (Corona) પગ પેસારો કરી રહ્યો છે તેવામાં કોરોનાની તમામ …
-
રાષ્ટ્રીય
કોરોનાની નાકની રસી અંદાજે 1 હજાર રુપિયામાં મળશે, જાણો તમામ માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaનાક દ્વારા હવે કોરોનાની iNCOVACC વેક્સિન અપાશેકોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવા સરકારની મંજૂરીબૂસ્ટર ડોઝ માટે માત્ર બે ટીંપા નાકમાં નખાશેઆ રસીથી લોકોએ ગભરાવાની જરુર નથીરસીનો ભાવ 800 રુ+ 5 % …
-
રાષ્ટ્રીય
કોરોનાના નવી લહેરના ખતરા વચ્ચે IMAએ કહ્યું ડબલ બૂસ્ટરની જરૂર
by Vipul Pandyaby Vipul Pandyaચીન, જાપાન, સાઉથ કોરિયા અને થાઈલેન્ડ સહિત અનેક દેશોમાં કોરોના (Corona)ને લઈને ફરી રહેલા હોબાળા વચ્ચે ભારતમાં પણ નવી લહેર આવવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેને રોકવા માટે તૈયારી કરી …
-
આંતરરાષ્ટ્રીય
ચીનનો ચોંકાવનારો નિર્ણય, કોરોના હવે B ગ્રેડનો રોગ, RT-PCR ટેસ્ટ નહીં થાય
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના (Corona)ની મોટી લહેરની ઝપેટમાં આવી ગયેલા ચીને (China) હવે ચોંકાવનારો નવો નિર્ણય લીધો છે. ચીનની શી જિનપિંગની આગેવાની હેઠળની સરકારે ઝીરો કોવિડ પોલિસીથી હટીને કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર …
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રવિવારે ક્રિસમસના અવસર પર ‘મન કી બાત’ (Man ki Baat) કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે વાત કરી હતી. મન કી બાતનો આ 96મો એપિસોડ હતો. …
-
વિશ્વના ઘણા દેશોમાં કોરોના (Corona)નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દેશ અને રાજ્યનું વહિવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે. કોરોનાની સંભવિત લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્ર આગવુ આયોજન કરે તે …