Ramotsav : 500 વર્ષની રાહ જોયા બાદ આખરે 22મી જાન્યુઆરીએ રામ લલ્લા અયોધ્યાના ભવ્ય રામ મંદિર (ram mandir) માં નિવાસ કરવા જઈ રહ્યા છે. આજે રામલલાના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક …
-
-
આંતરરાષ્ટ્રીય
IND-UK News: જેન મેરિયટ Pakistan માં પહોંચનાર પ્રથમ મહિલા British હાઈ કમિશનર
by Aviraj Bagdaby Aviraj BagdaIND-UK News: 22 વર્ષ બાદ ભારતના રક્ષા મંત્રી Britain ની મુલાકાતે ગયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 8 જાન્યુ. એ Britain પહોંચ્યા હતા અને 10 જાન્યુ. એ PM Rishi Sunak …
-
આંતરરાષ્ટ્રીય
UK માં રાજનાથ સિંહે કહ્યું- ભારત હવે નબળું નથી…,ચીનને લઈ કહી આ વાત
by Hiren Daveby Hiren DaveRajnath Singh on China: ચીનના મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સમાં તાજેતરમાં લખાયેલ એક લેખમાં ભારતની વધતી શક્તિ વિશે વાત કરવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh on China) આ …
-
આંતરરાષ્ટ્રીય
UK New Visa Policy: હવે, UK માં વધતી વસ્તીને કારણે Visa Policy માં ફેરફાર નોંધાયા
by Aviraj Bagdaby Aviraj BagdaUK New Visa Policy: આધુનિક World માં વસ્તીનું પ્રમાણ સૌથી મોટો વિષય છે. ત્યારે વિવિધ દેશ અને શહેરોમાં વિવિધ માપદંડો તૈયાર કરી વસ્તી વધારાને કાબુમાં લાવવામાં આવી રહી છે. તેના …
-
આંતરરાષ્ટ્રીય
Britain Government : ઋષિ સુનક સરકારે લીધો મોટો નિર્ણય, ભારતીયોને થશે મોટું નુકસાન…!
by Dhruv Parmarby Dhruv Parmarબ્રિટનની ઋષિ સુનક સરકારે પોતાની વિઝા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. તેનો હેતુ બ્રિટનમાં કાયદેસર રીતે આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો છે. ફેરફારો હેઠળ, બ્રિટનમાં રહેતા અને કામ કરતા વિદેશી નાગરિકો …
-
આંતરરાષ્ટ્રીય
World News : બ્રિટનમાં એક ચોંકાવનારી ઘટના, નર્સે કરી 7 બાળકોની હત્યા છતાં શા માટે…
by Dhruv Parmarby Dhruv Parmarબ્રિટનમાં 7 બાળકોની હત્યા કરનાર સિરિયલ કિલર નર્સને લક્ઝુરિયસ સુવિધાઓ સાથેની જેલમાં પૂરી દેવામાં આવી છે. અહીં તેની પાસે ફોન, ટેલિવિઝન, ડેસ્ક અને શાવર સહિતની ઘણી સુવિધાઓ હશે, જે સામાન્ય …
-
આંતરરાષ્ટ્રીય
Britain ના PM Rishi Sunak લિંગ સમાનતાના નિવેદનને લઇ ચર્ચામાં
by Hiren Daveby Hiren Daveબ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે તાજેતરમાં ટ્રાન્સજેન્ડર લોકો પર કરેલી તેમની ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. 4 ઑક્ટોબરે 2023 કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં તેના સમાપન ભાષણ દરમિયાન, તેણીએ લિંગ …
-
-
બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોનો આતંક વધી રહ્યો છે. ખાલિસ્તાનનો વિરોધ કરી રહેલા શીખોને ખાલિસ્તાની સમર્થકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમના પર ઘાતક હુમલા પણ કરવામાં …
-
આંતરરાષ્ટ્રીય
SCOTLAND : ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો ,ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા
by Hiren Daveby Hiren Daveબ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ …