VADODARA : વડોદરા (VADODARA) નજીક હાઇવે (NATIONAL HIGHWAY) પરથી પસાર થતી ખાનગી લક્ઝરી બસ (LUXURY BUS) માં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લક્ઝરી બસ આખી આગમાં સ્વાહા …
-
-
રાષ્ટ્રીય
UP : ગાઝીપુરમાં મોટી દુર્ઘટના, બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર પડતા 4 લોકોના મોત
by Hardik Shahby Hardik ShahUP : ઉત્તર પ્રદેશના ગાઝીપુર (Ghazipur of Uttar Pradesh) માં સોમવારે એક મોટી દૂર્ઘટના (major tragedy) બની હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી એક બસ …
-
ગુજરાત
Gujarat Police News: ગુજરાત પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહનું કરાયું આયોજન, કલોકને મળી ખાસ ભેટ
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat Police News: આજરોજ ગાંધીનગર (Gandhinagar) ના કરાઈમાં Gujarat Police ની અધ્યક્ષતામાં દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે Police કર્મીઓ દ્વારા કલા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. …
-
અહેવાલ -સચિન શેખલીયા – બનાસકાંઠા Banaskantha : બનાસકાંઠામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે . ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ (Banas River Bridge) પર STબસ અને છકડો રિક્ષા …
-
અમદાવાદમાં ત્રણ દાયકા બાદ નવા લુક સાથે ડબલ ડેકર બસ (double decker bus) શરૂ કરાઈ હતી. હવે આ માંગ વડોદરામાં શરૂ થઇ છે. ડબલ ડેકર બસ એકવાર ફરી શરૂ કરવાની …
-
ગુજરાત
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ઉપલેટા ST Depo મેનેજરને કરાયા સસ્પેન્ડ
by Hardik Shahby Hardik ShahST Depo Manager Suspended : તમે જો બસ (Bus) માં મુસાફરી કરી હશે તો તેના પર લગાવવામાં આવેલું સ્લોગન જરૂરથી વાચ્યું હશે, જેમા લખેલું છે કે, સલામત સવારી એસટી અમારી. …
-
ગુજરાત
Ambaji Temple Program: 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો
by Aviraj Bagdaby Aviraj BagdaAmbaji Temple Program: પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના ગબ્બરમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી ‘ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નો શુભારંભ થયો છે. ત્યારે આ કાર્યક્રમમાં દેશમાં થી વિવિધ …
-
ગુજરાત
Chhota Udepur Station: Kavant માં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું ગૃહ મંત્રી
by Aviraj Bagdaby Aviraj BagdaChhota Udepur Station: છોટા ઉદેપુરના Kavant માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ Station નું લોકાર્પણ કર્યું. આ નવલા નજરાણાની ભેટ આપતા તેમણે જણાવ્યું કે, સરકાર નાગરિકોને …
-
ગુજરાત
ભુજમાં કરોડાના ખર્ચે તૈયાર કરેલ જાહેર વસાહતોનું થયું લોકાર્પણ
by Aviraj Bagdaby Aviraj Bagdaઅહેવાલ કૌશિક છાંયા ભુજમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે દ્વારા વિવિધ જાહેર વસાહતોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત કચ્છીમાડુઓને રૂ. ૨૬૬ કરોડથી વધારેના કુલ ૧૮ વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હતી. CM …
-
ગુજરાત
સુરતમાં BRTS બસે સર્જેલા અકસ્માતના આંકડા આવ્યા સામે, 54 અકસ્માતમાં 18 નિર્દોષોએ ગુમાવ્યા જીવ
by Harsh Bhattby Harsh Bhattઅકસ્માતની ઘટનાઓની સંખ્યામાં તાજેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે હજારો લોકો ભારતમાં આ જીવલેણ અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરતમાં મનપા સંચાલિત બસોના અકસ્માતની સંખ્યામાં છેલ્લા …