CAA : ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાનું નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ બહારથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ લોકો માટે નાગરિકતાનો રસ્તો સાફ થઈ …
-
આંતરરાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
CAA : ‘આ પહેલા થવું જોઈતું હતું’, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે CAA નોટિફિકેશનનું સ્વાગત કર્યું…
by Dhruv Parmarby Dhruv ParmarCAA : આગામી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દીધો છે. ગૃહ મંત્રાલયે સોમવારે, 11 માર્ચે તેના નિયમો જાહેર કર્યા, જેનું ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત …
-
સ્પોર્ટ્સ
Danish Kaneria : CAA ના અમલીકરણ પર પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- હવે પાકિસ્તાની હિન્દુઓ
by Vipul Senby Vipul Senભારતમાં ગઈકાલે એટલે કે સોમવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન (Pakistani Hindus), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. જોકે, આ કાયદો ઉત્તર-પૂર્વના …
-
CAA: ગૃહ મંત્રાલયએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારે આ નિયમો લાગું કરવામાં માટે ચાર વર્ષ રાહ જોયા બાદ કેન્દ્ર સરકારે તેને અમલમાં …
-
રાષ્ટ્રીય
CAA લાગુ થયા બાદ UP માં સુરક્ષાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું
by Hardik Shahby Hardik ShahUP : જે વાયદો કર્યો તે પૂર્ણ કરવાની આદતથી મજબૂર બનેલી મોદી સરકારે વધુ એક નિર્ણય લઇને લોકોને ચોંકાવી દીધા છે. જીહા, લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે મોદી સરકાર દ્વારા …
-
CAA, Delhi Police : ભારત સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ થતાની સાથે દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી …
-
Home Ministry Official Announcement CAA: આજે રાત્રે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આજે એટલે કે સોમવારે રાત્રે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગું …
-
નાગરિકતા સંશોધન કાયદો (CAA) આજ રાતથી દેશમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે CAA નિયમોનું નોટિફિકેશન જારી કરી શકે છે. આ કાયદો 2019માં પસાર થયો …
-
રાષ્ટ્રીય
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, આજથી લાગુ થઇ શકે છે CAA
by Hardik Shahby Hardik ShahCAA : લોકસભાની ચૂંટણી (Lok Sabha election) ની તારીખો કોઇ પણ સમયે જાહેર થઇ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકારે (central government) એક મોટો નિર્ણય લીધો છે. જીહા, કેન્દ્ર સરકાર …
-
રાષ્ટ્રીય
CAA Law: જાણો… લોકસભાની ચૂંટણી પહેલા કેમ મોદી સરકાર CAA લાગુ કરવા માગે છે
by Aviraj Bagdaby Aviraj BagdaCAA Law: તાજેતરમાં જ સામે આવ્યું છે ગૃહ મંત્રાલય (Home Ministry) તરફથી કે દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha) ને લઈને આચાર સંહિતા લાગુ થાય. તે પહેલા કોઈપણ સમયે દેશમાં CAA …