નાગરિકતા સંશોધન કાયદો (CAA) આજ રાતથી દેશમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે CAA નિયમોનું નોટિફિકેશન જારી કરી શકે છે. આ કાયદો 2019માં પસાર થયો …
-
-
રાષ્ટ્રીય
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, આજથી લાગુ થઇ શકે છે CAA
by Hardik Shahby Hardik ShahCAA : લોકસભાની ચૂંટણી (Lok Sabha election) ની તારીખો કોઇ પણ સમયે જાહેર થઇ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકારે (central government) એક મોટો નિર્ણય લીધો છે. જીહા, કેન્દ્ર સરકાર …
-
રાષ્ટ્રીય
CAA Law: જાણો… લોકસભાની ચૂંટણી પહેલા કેમ મોદી સરકાર CAA લાગુ કરવા માગે છે
by Aviraj Bagdaby Aviraj BagdaCAA Law: તાજેતરમાં જ સામે આવ્યું છે ગૃહ મંત્રાલય (Home Ministry) તરફથી કે દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha) ને લઈને આચાર સંહિતા લાગુ થાય. તે પહેલા કોઈપણ સમયે દેશમાં CAA …
-
રાષ્ટ્રીય
CAA : માર્ચથી લાગુ થઈ શકે છે CAA, લોકસભા ચૂંટણી પહેલા લેવામાં આવશે મોદી સરકારનો મોટો નિર્ણય…
by Dhruv Parmarby Dhruv Parmarનાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ગૃહ મંત્રાલય (MHA) આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં …
-
રાષ્ટ્રીય
CAA Law Deatails: શા માટે ભારતીય મુસ્લિમો CAA નો વિરોધ કરી રહ્યા છે ?
by Aviraj Bagdaby Aviraj BagdaCAA Law Deatails: કેન્દ્ર સરકાર દ્વારા CAA વિવિધ રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આજરોજ ફરી એકવાર કેન્દ્ર ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા CAA ને લઈને મોટી …
-
Loksabha Election 2024
Amit Shah : CAA ને લઇને ગૃહ મંત્રી અમિત શાહનું મોટું એલાન…
by Vipul Pandyaby Vipul PandyaAmit Shah : ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah) એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું …
-
રાષ્ટ્રીય
CAA : સામાન્ય ચૂંટણી પહેલા ભાજપનો બીજો માસ્ટર સ્ટ્રોક, રામ મંદિર પછી CAA લાગુ કરવાની તૈયારી
by Dhruv Parmarby Dhruv ParmarCAA : નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAA પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર સાથે જોડાયેલા એક અધિકારીએ દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા જ …
-
અમિત શાહે બંગાળમાં કહ્યું- CAA કાયદાના અમલને કોઈ રોકી શકશે નહીં. અમિત શાહે બંગાળમાં ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી CAAનો વિરોધ કરી રહી છે …
-
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની સંવૈધાનિકતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે એટલે કે સોમવારે સુનાવણી કરશે. દેશની સર્વોચ્ચ અદાલતમાં આ વિષય પર 200થી વધુ જાહેર હિતની અરજીઓ (PILs) દાખલ કરવામાં …
-
રાષ્ટ્રીય
CAA-NRC, કૃષિ કાયદો અને અગ્નિપથ યોજના… મોદી સરકારના એવા નિર્ણયો કે જેના પર થયો મોટો હોબાળો
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકારે ‘અગ્નિપથ’ યોજના શરૂ કરતાની સાથે જ દેશભરમાં હિંસાની ચિનગારી ભડકી. સેનામાં ભરતીના સપના જોતા યુવાનો રસ્તા પર આવ્યા. ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન, આગચંપી અને હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. …