ગણેશોત્સવમાં ઠેર-ઠેર અતિ ભવ્ય અને ખર્ચાળ આયોજનો થઈ રહ્યાં છે ત્યારે સામાન્ય માણસ તેમાં પોતાની સહભાગીતા કે સહયોગ ભાગ્યે જ નોંધાવી શકતો હોય છે. આવા સમયે ભુજની બાજુના ગામ મદનપુર-સુખપર …
-
Read
-
Read
સમગ્ર ભારતમાં એક માત્ર અંજાર નંદીશાળાને 4 વર્ષ પુર્ણ થતા ભવ્ય નંદી ઉત્સવ ઉજવાયો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાયનાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્રારા 4 વર્ષ પહેલા 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે 700 જેટલાં નંદીની સેવા સંવેદના ગ્રુપ દ્રારા પરિવારના …
-
ગુજરાત
જૂનાગઢમાં દામોદર કુંડ પર આવેલા પૌરાણિક શ્રી રાધા દામોદરજી મંદિરમાં ધામધૂમથી ઉજવાઇ જન્માષ્ટમી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢમાં પવિત્ર દામોદર કુંડ પર આવેલા પૌરાણિક શ્રી રાધા દામોદરજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી, જન્માષ્ટણી નીમીત્તે મંદિરમાં વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો અને મધ્યરાત્રીએ કૃષ્ણ જન્મોત્સવની …
-
Read
Kaushik Outdoors દ્વારા Doctor’s Day ની અનોખી રીતે ઉજવણી, ડોક્ટર્સને અપાયુ સન્માન
by Vishal Daveby Vishal Daveકૌશીક આઉટડોર્સ દ્વારા ડોક્ટર્સ ડેની ઉજવણી ડૉક્ટર્સ ડેનું સેલિબ્રેશન હંમેશા હોસ્પિટલ તરફથી કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે કૌશિક આઉટડોર્સ (Kaushik Outdoors) તરફથી આ ઉજવણી કરવામાં આવી હતી.. અને …
-
ગુજરાત
ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ મહાસાગર દિવસ’ અને મહાન વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિકના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
by Hardik Shahby Hardik Shahસમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 2009થી 8 જૂનના દિવસે ‘વિશ્વ મહાસાગર દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે ગુજરાત …
-
ગુજરાત
ગરીબ પરિવારમાંથી આવતા દેવે ધોરણ 10માં 90 ટકા મેળવી શાળા અને સમાજનું ગૌરવ વધાર્યુ
by Vishal Daveby Vishal Daveમધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા અને ભુજની જેનાચાર્ય અજરામર ઉચ્ચ માધ્યમિક શાળાના પ્રજાપતિ દેવ નામના વિદ્યાર્થીએ ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં એ-વન ગ્રેડ મેળવ્યો છે, દેવે 90.67 ટકા માર્ક મેળવ્યા છે અને …
-
Read
જૂનાગઢમાં કેસર કેરીનો જન્મદિવસ ઉજવાયો, 70 થી વધુ કેરીની જાતોનું પ્રદર્શન યોજાયું
by Vishal Daveby Vishal Daveજૂનાગઢની જગ વિખ્યાત કેસર કેરીનો જન્મદિવસ… ૨૫/૦૫/૧૯૩૪ ના દિવસે કેસર કેરીનો જન્મ થયો હતો એટલે કે આ દિવસે કેસર કેરીનું કેસર તરીકે નામકરણ થયું હતું તેથી આ દિવસ કેસર કેરીના …
-
અહેવાલ -વિશ્વાસ ભોજાની,ગોંડલ પાટોત્સવ વિધીનો શુભારંભ મંગલ પ્રભાતે 6 વાગે મહાપૂજાથી થયો. જેમાં BAPS સંસ્થાના સદગુરુવર્ય પુ. ઘનશ્યામચરણ સ્વામી અને પુ.વિવેકસાગર સ્વામી, રાજકોટ મંદીરના કોઠારી પુ.બ્રહ્મતીર્થ સ્વામી,ભાદરા મંદીરના કોઠારી પુ.ધર્મકુંવર …
-
ગુજરાત
સુરતની આ કોલેજમાં થઇ વેલેન્ટાઇન ડે અને બ્લેક ડેની એક સાથે ઉજવણી , પુલવામા હુમલામાં શહીદ સૈનિકોને અનોખી શ્રદ્ધાંજલી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતની એક કોલેજમાં બ્લેક ડે અને વેલેન્ટાઈન ડેની એક સાથે ઉજવણી કરવામાં આવી. આવતી કાલે વેલેન્ટાઇન ડેને લઇ યુવાનોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે એક દિવસ અગાઉ જ શહેરનો …
-
ગુજરાત
બનાસકાંઠાના લાલાવાડા ખાતે 3 થી 5 ફેબ્રુઆરી સુધી અર્બુદા રજત જયંતિ મહોત્સવ, શોભાયાત્રામાં લાખ્ખો ભાવિકો ઉમટ્યા
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, …