સમગ્ર દેશમાં આજે ૨૩ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે શહિદોને ઠેર ઠેર વિરાંજલી આપવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ ૮૦ ફૂટ રોડ પર હેર કટીંગનુ સ્લુન ધરાવતા યુવકે …
-
-
હોળી પર્વ એટ્લે દાહોદ જિલ્લામાં અનોખી રીતે ઉજવાતું પર્વ છે. અહીની પરંપરા અને રિવાજો નોખા જોવા મળે છે હોળી – ધૂળેટી પર્વ ઉપર અનેક માંયતાઓ પણ રહેલી છે તો સાથે …
-
Ambani Family : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ( Anant Radhika Pre Wedding)ફંક્શન્સ 3 માર્ચ સુધી યોજાયું હતું જેમાં આ ફંક્શનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો …
-
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ …
-
આંતરરાષ્ટ્રીય
Ram temple : અમેરિકામાં ભારતીયજનો દ્વારા રામ મંદિર નિર્માણને લઈ બન્યા ભાવવિભોર
by Hiren Daveby Hiren DaveRam temple : અમેરિકામાં ભારતીયજનો દ્વારા રામ મંદિર (Ram temple) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી (Indo American Cultural)દ્વારા લોસએન્જલસ ખાતે આવેલ ગાયત્રી ચેતના મંદિર ખાતે ભવ્ય આયોજન …
-
રામ મંદિર
માં સીતાનું જનકપુરધામ બન્યું રામમય, ઠેર ઠેર સર્જાયો દિવાળી જેવો માહોલ
by Harsh Bhattby Harsh Bhattઆવતીકાલે આખું વિશ્વ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે તૈયાર છે. ભગવાન રામ પોતાની નગરી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આખું ભારત હાલ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન છે. …
-
Gondal : આજે મકરક્રાંતિના દિવસે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટય દિવસ નિમિતે સમસ્ત કોળી સમાજ તેમજ શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતના સયુકત ઉપક્રમે શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવનું ભગવતપરા માંધાતા …
-
ગુજરાત
VIDEO : ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીએ રાજકોટ ખાતે કરી ઉત્તરાયણની ઉજવણી
by Harsh Bhattby Harsh Bhattગુજરાત રાજ્યમાં 14 જાન્યુઆરીના દિવસને અગત્યનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ગુજરાત રાજ્યમાં લોકો હર્ષો-ઉલ્લાસથી ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરે છે. ઉત્તરાયણના દિવસે રાજ્ય સહિત સૌ લોકો પોતાના પરિવારજનો …
-
AYODHYA : 22 જાન્યુઆરી 2024 ના અયોધ્યામાં (AYODHYA) ભગવાન શ્રી રામ લલ્લા વિરાજમાન થશે જેની તૈયારી સંપૂર્ણ ભારત ભરમાં રંગે ચાલી રહી છે. આ શુભ પ્રસંગના ભાગરૂપે વિશ્વભરના ઇસ્કોન મંદિરમાં …
-
ગુજરાત
આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાનનું આયોજન કરાયું
by Harsh Bhattby Harsh Bhattઆર્મી દિવસની ઉજવણી : ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયન આર્મી દ્વારા …