વડોદરા (VADODARA) ની ઐતિહાસિક ઓળખ પ્રસ્થાપીત કરવા માટે સુરસાગર (SURSAGAR) પાસેના પદ્માવતિ શોપીંગ સેન્ટરને દુર કરવાની તૈયારીઓ વચ્ચે આજે વેપારીઓ દ્વારા બંધ પાળી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે …
-
-
Read
કેન્દ્ર શા માટે સમલૈંગિક લગ્નની વિરુદ્ધ છે? જાણો શું છે કેન્દ્રની દલીલ
by Vishal Daveby Vishal Daveકેન્દ્ર સરકાર ગે લગ્નની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને આ અરજીઓને બરતરફ કરવાની માંગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે ભલે …
-
Read
ભારત-કેનેડા વિવાદ પર કેન્દ્રને કોંગ્રેસનું સમર્થન, કહ્યું આ મામલે કોંગ્રેસ કેન્દ્રની સાથે છે
by Vishal Daveby Vishal Daveકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર નિશાન સાધવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસે કહ્યું છે …
-
Read
‘જરૂરી નથી કે ચૂંટણી સમયસર જ થાય કેન્દ્ર ગમે ત્યારે ચૂંટણી યોજી શકે છે’નીતિશ કુમારનું નિવેદન
by Vishal Daveby Vishal Daveબિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. તેમણે કહ્યું કે એ જરૂરી નથી કે ચૂંટણી સમયસર થવી જોઈએ, કેન્દ્ર પહેલા પણ કરી …
-
Read
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્રનું સોગંધનામું, રાજ્યો પાસે નથી વસ્તી ગણતરીનો અધિકાર
by Vishal Daveby Vishal Daveઆજે સુપ્રીમ કોર્ટમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ફરી સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં સરકારે કહ્યું છે કે …
-
ગુજરાત
Surat : સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા અને ચાંદીના રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બનશે
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -રાબિયા સાલેહ ,સુરત દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પાર્કલને થોરું હતકે બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.સુરતના ઘર આંગણે 25 થી 27 ઓગસ્ટ સ્પાર્કલ …
-
-
Read
મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર, 20 ઓગસ્ટથી 40 રૂપિયે કિલોથી ટામેટા વેચવા કેન્દ્રનો નાફેડ અને NCCFને આદેશ
by Vishal Daveby Vishal Daveટામેટાના મોંઘા ભાવમાં તમને મોટી રાહત મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે રવિવાર, 20 ઓગસ્ટ 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે. ગ્રાહક વિભાગે NCCF અને …
-
Read
મેંદરડાનું મીઠાપુર ગામ આદર્શ મગફળી ગામ બન્યું, મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મીઠાપુર ગામને દત્તક લેવાયું
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકા નું મીઠાપુર ગામ આદર્શ મગફળી ગામ બન્યું છે, મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મીઠાપુર ગામને દત્તક લેવાયું છે અને હવે મીઠાપુર ખાતે નિકાસલક્ષી …
-
ગુજરાત
સુરત સિવિલની ઘોર બેદરકારી, કેન્દ્રએ કરોડોના ખર્ચે ફાળવેલા વેન્ટીલેટર ધૂળ ખાઇ રહ્યા છે
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ આનંદ પટણી, સુરત કોરોના કાળ સમયે હજારો દર્દીઓના જીવ બચાવવા કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલને વેન્ટીલેટર્સ ફાળવ્યા હતા. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ વેન્ટીલેટર્સ ધૂળ ખાઇ રહ્યા …