હવે 17 સપ્ટેમ્બર ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (AMITBHAI SHAH) નું એલાન ‘શહીદોના સન્માનમાં મોદી સરકારનો નિર્ણય’ સ્વતંત્રતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિઃ ગૃહમંત્રી નિઝામના શાસનથી હૈદરાબાદને મુક્ત કરાવ્યું હતું …
-
-
રાષ્ટ્રીય
એ વિચારવું ખોટું છે કે દિલ્હી સરકાર પ્રદૂષણ ઘટાડી શકે છે : ગોપાલ રાય
by Hiren Daveby Hiren Daveદિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે. ગુરુવારે ઘણી જગ્યાએ AQI 400ને પાર કરી ગયો હતો. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, દિલ્હીમાં ગ્રેપ-3 લાગુ કરવામાં આવી છે. આ પછી, દિલ્હી-એનસીઆરમાં પ્રતિબંધો …
-
રાષ્ટ્રીય
દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 422 પર પહોંચ્યો ,પર્યાવરણ મંત્રી આજે બેઠક કરશે
by Hiren Daveby Hiren Daveદેશની રાજધાની દિલ્હીમાં હવા સતત ખરાબ થઈ રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 422 પર પહોંચી ગયો છે. લોકોને ઝેરી હવા શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. …
-
ગુજરાત
દુષ્કર્મના કેસના કેન્દ્ર અને રાજ્યના આંકડામાં તફાવત કેમ ? કયા એન્જિનના આંકડા સાચા ? કોંગ્રેસના સવાલ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત રાજ્યમાં દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મની ઘટનાઓ મામલે ગુજરાત વિધાનસભામાં અને લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ અલગ અલગ હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારે દુષ્કર્મના આંકડાઓ યોગ્ય …
-
ગુજરાતરાષ્ટ્રીય
કોરોનાને લઇ કેન્દ્ર સતર્ક, કેન્દ્રિય આરોગ્ય મંત્રીની તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે વીડિયો કોન્ફરન્સથી બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારત સરકાર પણ હવે તમામ રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બપોરે …
-
રાષ્ટ્રીય
મદરેસાઓના વિદ્યાર્થીઓને હવે નહીં મળે શિષ્યવૃતિ, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. અત્યાર સુધી મદરેસામાં 1 થી 5 સુધીના બાળકોને રૂપિયા એક હજારની શિષ્યવૃત્તિ મળતી હતી..સાથે …
-
GujaratElectionResultગુજરાત
શું છે ભાજપનું મધ્ય ગુજરાતની પેટલાદ અને સૌરાષ્ટ્રની ખંભાળીયા,ધોરાજી-ઉપલેટા બેઠકનું ગણિત, કોણ બનશે ઉમેદવાર ?
by Vipul Pandyaby Vipul Pandyaપેટલાદમાં કોંગ્રેસ નિરંજન પટેલને ટિકીટ ન આપે તો ભાજપમાં જોડાય તેવી સંભાવના મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની પરંપરાગત માનવામાં આવતી પેટલાદ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલ ના સ્થાને આ વખતે કોંગ્રેસના …