અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર (Ram Mandir) ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના નેતાઓ હાજરી આપશે નહીં. ગયા મહિને, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના …
-
-
ગુજરાત
નવા પોલીસકર્મીઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સલાહ – ‘ગોગલ્સ પહેરીને સિંઘમ બનીને ન ફરતા, ફરજ પર ધ્યાન આપજો’
by Harsh Bhattby Harsh Bhattઆજે સવારે અમદાવાદના શાહિબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 230 જવાનોને તાલીમ બાદ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દીક્ષાંત સમારોહથી …
-
રાષ્ટ્રીય
Rajasthan : ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા CM, દિયા કુમારી- પ્રેમચંદ બૈરવાએ લીધા Dy CM પદના શપથ
by Hiren Daveby Hiren Daveભજનલાલ શર્માએ શુક્રવારે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. શપથ …
-
રાષ્ટ્રીય
હવે MP માં ‘મોહન’ રાજ, રાજેન્દ્ર શુક્લા-જગદીશ દેવડા ડેપ્યુટી CM ના શપથ લીધા
by Hiren Daveby Hiren Daveમોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બન્યા છે. એમપીના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોહન યાદવ ઉપરાંત જગદીશ દેવરા અને રાજેન્દ્ર …
-
ગુજરાત
Surat : કાશીબા હરીભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 174 મો સરસ્વતીધામ લોકાર્પણ સમારોહનું આયોજન કરાયું
by Dhruv Parmarby Dhruv Parmarઆચાર્ય વિનોબાભાવેના સર્વોદય વિચારોથી પ્રેરણા લઇ આ ટ્રસ્ટના સ્થાપક અને મુખ્ય દાતા શ્રી કેશુભાઈ ગોટીએ 309 સરસ્વતીધામનું નિર્માણ કરવાનું મહાઅભિયાન આદર્યું છે . શ્રી કેશુભાઈએ અત્યાર સુધી ઘણાબધા રાજ્યોમા કુલ …
-
Read
અજીત પવારને ઝટકો, ગઇકાલે શપથગ્રહણ સમારોહમાં શામેલ થનારા બે ધારાસભ્યોએ યૂ-ટર્ન લીધો
by Vishal Daveby Vishal Daveમહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ બાદ હવે યુ-ટર્નની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અજિત પવાર સાથે મળીને પાર્ટીમાં બળવો કરનાર બે ધારાસભ્યો ઘરે પરત ફર્યા છે. અજિત પવારના સમર્થક ધારાસભ્ય …
-
આંતરરાષ્ટ્રીય
કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં 1021 કરોડનો થશે ખર્ચ, રાણીના મૃત્યુના આઠ મહિના પછી રાજ્યાભિષેક કેમ ?
by Vishal Daveby Vishal Daveઆ દિવસોમાં બ્રિટનમાં કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. કિંગ ચાર્લ્સ ત્રીજાનો 6 મેના રોજ લંડનમાં રાજ્યાભિષેક થશે. કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકની તૈયારીઓ રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાનથી ચાલી રહી …
-
ગુજરાત
ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં અનોખી રીતે હાલારી ગધેડા વધામણી સમારંભનું આયોજન
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના દિવસે હાલારી ગધેડાના ખોલકાઓના વધામણી સમારંભનું અનોખી રીતે આયોજન થયું. આ સમારંભ હાલારી ગદર્ભ સંવર્ધન સમિતિ દવારા કરવામાં આવ્યું હતું, …
-
ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલના હસ્તે 14 વિદ્યાશાખાના 43062 વિદ્યાર્થીઓને પદવી એનાયત
by Vipul Pandyaby Vipul Pandyaઆજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાનજી ભુટા બારોટ હોલ ખાતે શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસુરીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૭મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલ માધ્યમના …
-
ગુજરાત
મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ આજે સુરતમાં, સવાણી ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં આપશે હાજરી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ દ્વારા આયોજિત દીકરી જગત જનની સમૂહ લગ્નનાં પ્રસંગે આજે સાંજે 6-૦૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી માં 150 યુવતીઓનાં સમૂહ લગ્ન …