આમ આદમી પાર્ટી (AAP) દાહોદ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી (AAP) હાલ ઇન્ડિયા એલાયન્સમાં સભ્ય છે, માટે અમે ઈચ્છીએ છીએ કે ઝડપથી ઇન્ડિયા એલાયન્સ …
-
-
ગુજરાત
Gujarat Budget : વજુભાઈએ કહ્યું- ‘આખે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે…’, ચૈતર વસાવાએ કહી આ વાત
by Vipul Senby Vipul Senઆજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2024-25 માટેનું બજેટ (Gujarat Budget) રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને લઈને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા …
-
ગુજરાત
Lok Sabha 2024 : ચૈતર વસાવાનું નામ જાહેર થતાં જ કોંગ્રેસ ભડકી
by Vipul Pandyaby Vipul PandyaLok Sabha 2024 : ગુજરાતમાં ચૂંટણી ટાણે જ આવતા પ્રવાસ નેતા અરવિંદ કેજરીવાલે આગામી લોકસભા (Lok Sabha 2024)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભરુચના ઉમેદવાર તરીકે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જાહેર …
-
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઇને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી અને જનસભાને સંબોધન કર્યું હતું. …
-
ગુજરાત
Arvind Kejriwal : ‘ઇમાનદાર રાજનીતિ’ની વાતો કરનાર CM કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપો સાથે ગુજરાતના પ્રવાસે
by Vipul Senby Vipul Senદિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજથી ગુજરાતના પ્રવાસે છે. સીએમ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી રાજકારણ ગરમાયું છે. ભાજપના (BJP) ઉપાધ્યક્ષ ભરત બોધરા (Bharat Bodhra) …
-
રાષ્ટ્રીય
Arvind Kejriwal : ED ની કાર્યવાહી વચ્ચે દિલ્હીના CM કેજરીવાલ 3 દિવસીય ગુજરાતના પ્રવાસે!
by Vipul Senby Vipul Senદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે તેવી માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, દિલ્હીના (Delhi) સીએમ 6, 7 અને 8 જાન્યુઆરીના રોજ ગુજરાતના (Gujarat) પ્રવાસે …
-
ગુજરાત
AAP MLA ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર, ગોપાલ ઇટાલિયા વકીલ બન્યા, રિમાન્ડ અરજીને પડકારી
by Vipul Senby Vipul Senઆપ MLA ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાના ડેડિયાપાડા કોર્ટે 18 ડિસેમ્બર, 2023ના 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, પોલીસે 14 દિવસના રિમાન્ડની …
-
ગુજરાત
વનકર્મી પર હુમલા મામલે આપ MLA ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ રિમાન્ડની કરશે માગ
by Vipul Senby Vipul Senનર્મદામાં વનકર્મી પર હુમલો કરવા મામલે ગઇકાલે એટલે કે ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા છેલ્લા …
-
આજે ચૈતર વસાવાએ નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં હવે સરેન્ડર કર્યું છે. જણાવી દઈએ કે, આ મામલે ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા. ચૈતર વસાવા પર વનકર્મી પર હુમલો અને …
-
ગુજરાત
વનકર્મી પર હુમલા મામલે ચૈતર વસાવાનું ‘સરેન્ડર’, હાજર થતા પહેલા કહી આ વાત!
by Vipul Senby Vipul Senઆમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આજે સરેન્ડર કર્યું છે. નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. ત્યારે આજે તેમણે ડેડિયાપાડા …