આજે ચૈત્રી નવરાત્રીનાં (Chaitri Navratri) ત્રીજા નોરતે રાજ્યનાં વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિનાં ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ત્યારે …
-
ગુજરાત
-
ધર્મ ભક્તિ
Mahesana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૌત્રી નવરાત્રિનું વિષેશ મહત્વ
by Hiren Daveby Hiren DaveMahesana : મહેસાણાના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે (BAHUCHARAJI TEMPLE)પણ ચૈત્રી નવરાત્રીનો(CHAITRI NAVRATRI) વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા …
-
ગુજરાત
AHMEDABAD : ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે AHMEDABAD CIVIL હોસ્પિટલમાં 149મું અંગદાન
by Harsh Bhattby Harsh Bhattઅમદાવાદના વિરાટનગરમાં રહેતા રાજુભાઇ પરમાર બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો એક લીવર, બે કીડની, બે આંખો તેમજ સ્કીનનું દાન મળ્યું સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક શરુ થયા બાદ ચામડીનું …
-
ગુજરાત
Sabarkantha : ગઢોડા ગામે ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી
by Vipul Pandyaby Vipul PandyaSabarkantha News : હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે છે ત્યારે તે પૈકીની બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે જયારે આસો નવરાત્રિની ઉજવણી દેશના અન્ય રાજયો કરતાં …
-
ગુજરાત
Chotila : ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ચામુંડા માતાજીને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા
by Hardik Shahby Hardik ShahChotila : હિન્દુ ધર્મમાં દરેક તહેવારનુ વિશેષ મહત્વ છે ત્યારે ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri) ના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district) ના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા (Chotila) ખાતે દર્શનાર્થીઓની સવાર …
-
ગુજરાત
મરાઠી સમાજ દ્વારા આજે ગુડી પડવાના પર્વની કરાઈ રહી છે ઉજવણી, જાણો તેની પાછળની દંતકથા વિશે
by Hardik Shahby Hardik Shahઆજે ચૈત્ર સુદ એકમના દિવસે ગુડી પડવા (Gudi Padwa) પર્વની સુરતમાં મહારાષ્ટ્રીયન સમાજ (Maharashtrian Society) દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મરાઠી સમાજ (Marathi Society) ના નવા વર્ષનો પ્રારંભ …
-
ગુજરાત
Chaitri Navratri : ચૈત્ર નવરાત્રિ પર્વે શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ભદ્રકાળીમાં માઈભક્તોનું ઘોડાપૂર, વાંચો અહેવાલ
by Vipul Senby Vipul Senઆજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ થયો છે. ત્યારે વહેલી સવારથી માતાજીનાં વિવિધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji), પાવાગઢ (Pavagadh), શક્તિપીઠ બહુચરાજી (Shaktipeeth …
-
ગુજરાત
Ambaji : ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, સંતોનું સામૈયું કરાયું
by Vipul Senby Vipul Senઆવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે જો તમે આદ્યશક્તિ મા અંબાના દર્શન કરવા માટે શક્તિપીઠ અંબાજી (Ambaji) જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા …
-
ગુજરાત
Shaktipeeth Bahucharaji : 9 મીથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ, માતાજીની 7 દિવસની સવારીની વિધિ યોજાશે
by Vipul Senby Vipul Senપવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ 9 એપ્રિલથી થઈ રહ્યો છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં (Shaktipeeth Bahucharaji) નવરાત્રિ પૂર્વે આવતીકાલે બપોરે 12 કલાકે પ્રક્ષાલન વિધિ યોજાશે. ચૈત્રી નવરાત્રિને લઈ ઘટસ્થાપન વિધિ, …