Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chaitri Navratri : છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજાનું મહત્ત્વ, પાવાગઢમાં મળસ્કે દ્વાર ખુલતાં ભક્તોનું ઘોડાપુર

ચૈત્ર નવરાત્રિનું (Chaitri Navratri) આજે છઠ્ઠુ નોરતું છે. આજે માતા કાત્યાયનીની (Mata Katyayani) પૂજાનું મહત્ત્વ છે. રાજ્યના પ્રમુખ મંદિરોમાં આજે વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ, અંબાજી, કચ્છ અને ભુજના મંદિરોમાં આજે વહેલી સવારથી માઈભક્તોની ભારે ભીડ...
chaitri navratri   છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજાનું મહત્ત્વ  પાવાગઢમાં મળસ્કે દ્વાર ખુલતાં ભક્તોનું ઘોડાપુર
Advertisement

ચૈત્ર નવરાત્રિનું (Chaitri Navratri) આજે છઠ્ઠુ નોરતું છે. આજે માતા કાત્યાયનીની (Mata Katyayani) પૂજાનું મહત્ત્વ છે. રાજ્યના પ્રમુખ મંદિરોમાં આજે વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ, અંબાજી, કચ્છ અને ભુજના મંદિરોમાં આજે વહેલી સવારથી માઈભક્તોની ભારે ભીડ જોવા મળી છે. માતાજીનાં જયઘોષથી મંદિર પરિસરો ગૂંજી ઊઠ્યા હતા.

Tags :
Advertisement

.

×