છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં અધ્યતન સુવિધાઓથી સભર કેન્ટીન છેલ્લા આઠ માસ જેટલા સમયથી બંધ હોય જિલ્લા પંચાયત કામ અર્થે આવતી પ્રજાને ચા નાસ્તો કે જમવા માટે સમસ્યાઓ ઉદભવી રહી છે. છોટાઉદેપુર …
-
ગુજરાત
-
ગુજરાત
AHMEDABAD : મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધી આશ્રમ રોડ પરનો 750 મીટરનો પટ્ટો બંધ કરવાનો નિર્ણય કર્યો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રીમા દોશી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધી આશ્રમ રોડ પરનો 750 મીટરનો પટ્ટો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દાંડી પુલ નજીક થી આરટીઓ સુધીનો 750 મીટરનો પટ્ટો આગામી દિવસમમાં …
-
ગુજરાત
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને તમામ જણસીની આવક રહેશે બંધ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી ની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળી ના તહેવારો ને …
-
Read
વર્ષમાં ફક્ત 9 દિવસ માટે ખુલે છે જૂનાગઢનું આ મંદિર, આઠમના દિવસે હવન બાદ મંદિરના દ્વાર બંધ થઇ જાય છે
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢમાં માતાજીનું એક અનોખું મંદિર છે જેની પરંપરા પણ અનોખી છે, આ મંદિર વર્ષમાં એક જ વખત નવરાત્રી દરમિયાન ભાવિકોના દર્શનાર્થે ખુલે છે, આસો નવરાત્રી દરમિયાન …
-
ગુજરાત
Ahmedabad :વર્લ્ડ કપને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -પ્રદીપ કચીયા ,અમદાવાદ આવતીકાલથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં આવતીકાલે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની છે જેમાં તમામ ટીમના કેપ્ટન આવશે સાથે સિંગિંગ અને ડાન્સિંગ સાથે …
-
-
Read
ભીંતચિત્રોને ખરડવાનો મામલો, સાળંગપુરમાં 1 ગેટ સિવાયના તમામ ગેટ બંધ કરાતા હરિભક્તોને હાલાકી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ એક સિવાયના તમામ ગેટ બંધ કરાતા હરિભક્તોને હાલાકી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગઈકાલે ભીત ચિત્રો ઉપર હર્ષદ ગઢવી નામના શખ્સ દ્વારા કાળો કલર કરી અને તોડફોડ …
-
Read
જર્જરીત શાળાના રિનોવેશન માટે બાળકોને જર્જરીત હોસ્પિટલમાં ખસેડાયા, દુર્ઘટના ઘટે તો જવાદાર કોણ ?
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોકલતા હોય છે પરંતુ જર્જરીત શાળામાંથી જર્જરીત હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સ્થળાંતર કરવામાં આવે અને જજૅરીત હોસ્પિટલ ધસી પડે તો તેનો …
-
ગુજરાત
ગોંડલના ખેડુતો માટે અગત્યની સુચના, માર્કેટિંગ યાર્ડ શ્રાવણ મહિનામાં 11 દિવસ રહેશે બંધ
by Viral Joshiby Viral Joshiઅહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે, આગામી …
-
ગુજરાત
Panchmahal : પાવાગઢમાં આ પાંચ દિવસ રોપ-વે સેવા રહેશે બંધ, જાણો શું છે કારણ
by Viral Joshiby Viral Joshiઅહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જગતજનની મહાકાળી માતાજીના દર્શન માટે રોજે રોજ હાજરોની સંખ્યામાં માઇભક્તો આવે છે. જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરવા માટે માઇભક્તો રોપ-વે સેવા …