લોકસભાની ચૂંટણીને લઇને પોલીસ તંત્ર કડક આચાર સંહિતાનો અમલ કરાવી રહ્યુ છે. ત્યારે શુક્રવારે બાતમીના આધારે હિંમતનગર ( HIMATNAGAR ) જૂની જિલ્લા પંચાયત પાસેના અંડરબ્રીજમાંથી પાસપરમીટ વિનાનો અંદાજે રૂપિયા ૩૧ …
-
-
Loksabha Election 2024
Complain : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે કરી ફરિયાદ
by Vipul Pandyaby Vipul PandyaComplain : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીશ દોશીએ ચૂંટણી પંચને ફરિયાદ (Complain) કરી છે. ડો. મનીશ દોશીએ કરેલી ફરિયાદ (Complain)માં જણાવાયું છે કે વિધાનસભા …
-
ગુજરાત
Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી
by Vipul Senby Vipul Senછેલ્લા કેટલાક દિવસથી ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ઊગ્ર વિરોધ દાખવામાં આવી રહ્યો છે અને તેમની …
-
એક્સક્લુઝીવ
PASA : કાયદો છતાં પોલીસ રીઢા ગુનેગારો સામે કાર્યવાહી નથી કરી શકતી
by Bankim Patelby Bankim PatelPASA : વર્ષ 1985માં ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિશેષ કાયદો (PASA Act 1985) બન્યો. તંત્ર અને ગુજરાત પોલીસ (Gujarat Police) આ કાયદા હેઠળ ઢગલાબંધ રીઢા અપરાધી (Habitual Criminal) ઓને …
-
ગુજરાત
Election Commission : ઇચ્છા-અનિચ્છાએ પોલીસ પકડી રહી છે વર્ષોથી ફરાર આરોપીઓને
by Bankim Patelby Bankim PatelElection Commission : લોકસભા-2024 ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આચારસંહિતા (Code of Conduct) લાગુ પડતાની સાથે જ પોલીસ ધંધે લાગી ગઈ છે. આંતરરાજ્યોના ફરાર આરોપીઓ (Absconding Accused) ને પકડવા માટે …
-
ગુજરાત
ગુજરાતમાં આ તારીખથી ‘EXIT POLL’ અને ‘OPINION POLL’ પર લાગશે પ્રતિબંધ
by Harsh Bhattby Harsh Bhattલોકસભા સામાન્ય ચૂંટણી-2024 તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘EXIT POLL’ અને ‘OPINION POLL’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. …
-
Code of Conduct Rules : ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ સમગ્ર દેશમાં ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે. આ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું હોય છે. આ નિયમના …
-
ગુજરાત
C-vigil App: આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ
by Aviraj Bagdaby Aviraj BagdaC-vigil App: મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી તા.16થી 25 માર્ચ દરમિયાન અમદાવાદમાં કુલ 52 ફરિયાદ નોંધાઇ છે. મોટાભાગની ફરિયાદોનો નિકાલ 100 મિનિટની સમયાવધિમાં કરાયો છે. ચૂંટણીને લઈ અમદાવાદમાં કુલ 52 …
-
ગુજરાત
Lalit Vasoya : જુનાગઢમાં લલિત વસોયા સામે ફરિયાદ, કાયદેસરની કાર્યવાહી કરવા માગ, જાણો સમગ્ર મામલો
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2024) આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. આ ચૂંટણી માહોલ વચ્ચે આચાર સંહિતાનો ભંગ ન થાય …
-
ગુજરાત
Code of conduct : ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સે ગુજરાતમાં 5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરી
by Hiren Daveby Hiren DaveCode of conduct : લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા (Loksabha Election) વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી …