ભારતે વર્ષ 2021માં જોરશોરથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવી હતી. વેક્સિનેશન અભિયાનને ખૂબ જ મત્વ આપવામાં આવ્યું હતું. આ અભિયાનનું પરિણામ કારોનાની બીજી અને ત્રીજી લહેરમાં જોવા મળ્યું હતું. કોરોના મહામારીને રોકવા માટે બનાવવામાં આવેલી …
-
-
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 17,336 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આજે 30.2 ટકાનો ઉછાળો છે. ગઈકાલે કુલ 13,313 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં કોવિડ …
-
રાષ્ટ્રીય
રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટીવ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. પહેલાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. …
-
Home
દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,899 લોકો થયા સંક્રમિત,15 દર્દીઓના થયા મૃત્યુ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ નોંધાયા છે. 8518 દર્દીઓ સાજા થયા છે અને 15 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. દેશવ્યાપી વેકસિનેશન …
-
રાષ્ટ્રીય
કોરોનાની અસર રાજકીય પક્ષોના ફંડ પર પડી, ભાજપને થયું નુકસાન છતાં પણ ટોચ પર
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના મહામારી દરમિયાન નાણાકીય વર્ષ 2020-21માં ભાજપ સહિત અનેક રાજકીય પક્ષોના ફંડમાં ઘટાડો થયો છે. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં ભાજપને ફંડમાં 79.24%નો ઘટાડો થયો છે. આમ છતાં પાર્ટીએ 2020-21માં 752.337 …
-
Home
છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાંથી 13,216 લોકો થયા સંક્રમિત, 23 દર્દીઓના થયા મૃત્યુ
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાની ગતિ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે. જે શુક્રવાર કરતા 2.9% વધુ છે. દેશમાં રિકવરી રેટ 98.63% પર પહોંચી ગયો …
-
ફરી આંકડાઓમાં થઈ રહેલો વધારો ચિંતા ઉપજાવનારો છે. કોરોનાના કેસ અને આપણી જિંદગી આંકડાઓની વચ્ચે જીવાઈ રહી છે. સમાચારોના નોટિફિકેશન જોઈને આપણે અપડેટ થઈએ છીએ કે રોજબરોજ કેટલા કેસ આવે …
-
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, અનાથ થયેલા બાળક પર દાદાનો હક કે નાનાનો?
by Vipul Pandyaby Vipul Pandyaમાતા પિતાનું મૃત્યુ થાય તો અનાથ બાળક પર દાદા-દાદી કે નાના-નાની કોનો હક હોય છે? આ અંગે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોરોનામાં માતા-પિતાને ગુમાવનાર બાળકના ઉછેરની જવાબદારી …
-
રાષ્ટ્રીય
વરુણ ગાંધી બાદ મેનકા ગાંધીએ પણ સરકાર પર સાધ્યું નિશાન કહ્યું કે …
by Vipul Pandyaby Vipul Pandyaભાજપના સાંસદ વરુણ ગાંધી બાદ હવે તેમની માતા સાંસદ મેનકા ગાંધીએ પણ બેરોજગારીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને નોકરી મળશે કે નહીં તેની અપેક્ષાઓ …
-
Home
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,710 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 14 દર્દીઓના થયા મૃત્યુ
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં છેલ્લા 24 કલાકમાં 3 ટકાના ઉછાળા સાથે 2,710 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે 14 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 2,296 લોકો કોરોના વાયરસથી સાજા …