બિપરજોય વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર …
-
-
ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાને લઈને હલચલ વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત 15 જૂન, ગુરુવારે રાજ્યમાં લેન્ડફોલ કરશે. આવી સ્થિતિમાં, 14 અને 15 જૂન રાજ્યના ઘણા ભાગો …
-
અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય ગુજરાતના કિનારે ત્રાટકવાનું છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારો સહિત રાજ્યભરના વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો છે. આજે સાંજના સમયે અમદાવાદમાં બિપરજોય વાવઝોડાની અસર શરૂ થઇ અમદાવાદ …
-
ગુજરાત
બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે જાણો રાજ્યમાં ક્યા અનુભવાયો ભૂકંપનો આંચકો ?
by Hardik Shahby Hardik Shahબિપરજોય વાવાઝાડા (Biparjoy Cyclone) એ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં તે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. જોકે, તેની ઝડપમાં સતત ફેરફાર થઇ રહ્યો છે. જોકે, …
-
ગુજરાત
બિપરજોયને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ CR Patil એ લોકોને જાણો શું કરી અપીલ
by Hardik Shahby Hardik Shahગુજરાતમાં સતત નજીક આવી રહેલા બિપરજોય વાવાઝોડાના સંકટને પહોંચી વળવા ગુજરાત સરકારે પૂરી તૈયારીઓ કરી લીધી છે. આ વાવાઝોડાને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારના મંત્રીઓ પ્રભાવિત થઇ શકે તેવા વિસ્તારોમાં તૈયારીઓની …
-
અરબી સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય (Biparjoy) ગુજરાતના કચ્છ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે આગામી 24 કલાકમાં દરિયાકાંઠે ટકરાશે તેવી પૂરી સંભાવના છે. આ વાવાઝોડાને કારણે પવન ખૂબ …
-
ગુજરાત
Video : વરસતા વરસાદ વચ્ચે પોલીસે વૃદ્ધા અને નવજાત બાળકને સુરક્ષિત સ્થળે ખસેડ્યા
by Viral Joshiby Viral Joshiગુજરાતના દરિયા કિનારે મંડરાય રહેલું Cyclone Biparjoy આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારે જખૌ બંદર નજીક ત્રાટકવાનું છે ત્યારે વહીવટી તંત્ર સજ્જ છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે ત્યારે …
-
ગુજરાત
ગોંડલ તાલુકા પોલીસ અને NDRF ની ટીમે નીંચાણવાળા વિસ્તારોમાં રહેતા 20 જેટલા પરિવારોને સ્થળાંતર કર્યા
by Hardik Shahby Hardik Shahઅરબી સમુદ્રમાંથી ઉદભવેલું બિપરજોય વાવાઝોડું ભારત તરફ સતત આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને જોતા ગુજરાત સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. NDRF અને SDRFની ટીમો …
-
ગુજરાત
બિપરજોયને પહોંચી વળવા રાજ્યમાં જાણો NDRF ની ક્યા કેટલી ટીમો તૈનાત
by Hardik Shahby Hardik Shahગુજરાતમાં બિપરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે જેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં NDRF ની ટીમને ગોઠવી દેવામાં આવી છે. કચ્છ, જામનગર, ગીર સોમનાથ, વલસાડ અને સોમનાથમાં NDRF …
-
ગુજરાત
Kutch : સંકટ સમયે 102 વર્ષના દિવ્યાંગ માજીને પોલીસે શેલ્ટર હોમમાં ખસેડ્યા
by Viral Joshiby Viral Joshiમહામારી હોય કે વાવાઝોડાનું સંકટ ખાખી રંગ હંમેશા લોકોમાં લોકોની મદદે દોડ્યો છે. ગુજરાત પોલીસના જવાનો આફતના સમયે લોકોની વ્હારે આવે છે. હાલ Cyclone Biparjoy ની સ્થિતિમાં દરિયાકિનારાના સ્થળોએથી લોકોને …