કતારની કોર્ટમાં દ્વારા કથિત જાસૂસી કેસમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓની મૃત્યુદંડની સજાના ફેરફાર અંગે, વિદેશ મંત્રાલયે ફરીથી કહ્યું છે કે આ કેસમાં હજુ સુધી કોઈ વધારાની માહિતી નથી. અમે …
-
-
આંતરરાષ્ટ્રીય
કલમ 370 પર SCના નિર્ણય બાદ ચીને કહ્યું કે…ભારત-પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ
by Hiren Daveby Hiren Daveઅનુચ્છેદ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ચીને મંગળવારે કહ્યું કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત દ્વારા થવો જોઈએ. આ મુદ્દે પાકિસ્તાની પત્રકારના સવાલ પર …
-
રાષ્ટ્રીય
Srinagar : કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, પોલીસ એલર્ટ
by Hiren Daveby Hiren Daveકલમ 370 નાબૂદ કરવા સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય સોમવારે આવશે. અગાઉ શુક્રવારે વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓએ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. …
-
રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ બસ સ્ટેશનો પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હર્ષ સંઘવી દ્વારા સૌથી મોટું સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સફાઇ …
-
આંતરરાષ્ટ્રીય
મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચ્યો હાહાકાર,જાણો સમગ્ર અહેવાલ
by Hiren Daveby Hiren Daveભારત સરકાર તરફથી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકતાની સાથે જ વિશ્વના અનેક દેશોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો બાદ હવે મલેશિયા પણ પુરવઠાની અછત અને …
-
Read
રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા ક્યારે પાછી મળશે તેના પર આજે આવી શકે છે નિર્ણય
by Vishal Daveby Vishal Daveમોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે રાહુલ ગાંધી કેટલા સમય સુધી સંસદમાં પરત ફરશે તેના પર આજે નિર્ણય લેવામાં …
-
Read
સરકારે બિન-બાસમતી ચોખાની નિકાસ પર મુક્યો પ્રતિબંધ,આ કારણોથી લીધો નિર્ણય
by Vishal Daveby Vishal Daveકેન્દ્ર સરકારે ચોખાની નિકાસને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. . જેમાં બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના ચોખાની નિકાસ પર રોક લગાવી દેવાઇ છે. ચોખાની વધતી કિંમતોને નિયંત્રણમાં લેવા આ …
-
Read
આફ્રિકાની બોત્સવાના સરકારના આ નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગકારોની મુશ્કેલી વધી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ આનંદ પટણી, સુરત આફ્રિકાની બોલત્સવાના સરકાર દ્વારા રફ ખરીદનારા વેપારીઓ પાસે મુકાઇ શરત સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે પરંતુ સુરતનો ડાયમંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીના માહોલ વચ્ચેથી …
-
રાષ્ટ્રીય
પીએમ મોદીના આ નિર્ણયની ખુદ રાહુલ ગાંધીએ પણ કરી ભરપૂર પ્રશંસા
by Vishal Daveby Vishal Daveકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ સંસ્થાઓને નબળી બનાવવા, વિપક્ષને હેરાન કરવા અને ફોન ટેપિંગ જેવા ગંભીર …
-
ગુજરાત
દેશમાં અગાઉ ત્રણ વખત લેવાઇ ચૂક્યો છે નોટબંધીનો નિર્ણય, 1946, 1978, અને 2016માં થઇ ચૂકી છે નોટબંધી
by Vishal Daveby Vishal Daveમોદી સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે.. રિઝર્વબેંકે 2 હજારની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જો કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટ માન્ય ગણાશે, 30 સપ્ટેમ્બર પછી આ …