અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે બિહારના મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે.તેજસ્વી યાદવને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે …
-
-
રાષ્ટ્રીય
Rahul Gandhi Defamation Case : Modi સરનેમ માનહાનિ કેસ પર SC નો મોટો નિર્ણય, રાહુલ ગાંધીની સજા પર લાગી રોક
by Dhruv Parmarby Dhruv Parmarસુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ દલીલ કરી રહેલા ફરિયાદી પૂર્ણેશ મોદીના …
-
રાષ્ટ્રીય
માનહાનિ કેસમાં Rahul Gandhi ની અરજી પર 21 જુલાઈના રોજ થશે સુનવણી
by Viral Joshiby Viral Joshiકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ તરફથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી તાત્કાલિક સુનવણી કરવાની માંગ કરી છે. સુપ્રીમ …
-
ગુજરાતના રમખાણો પરની વિવાદાસ્પદ BBC ડોક્યુમેન્ટ્રીના સંદર્ભમાં ગુજરાત સ્થિત NGO દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે BBC ને સમન્સ જારી કર્યા હતા. હાઈકોર્ટમાં દાખલ કેસમાં કહેવામાં આવ્યું હતું …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન સામે 100 કરોડનો માનહાનિ કેસ, કોર્ટે પાઠવ્યું સમન્સ
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટકમાં પૂર્ણ બહુમતની સરકાર બન્યા બાદ કોંગ્રેસ છાવણીમાં ખુશીની લહેર છે, પરંતુ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ દળ પર આપેલા …
-
રાહુલ ગાંધીને માનહાની કેસમાં ઝટકો મળ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાની કેસમાં સુરતની સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની …
-
સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા ફોજદારી માનહાનિ કેસમાં બે વર્ષની સજા કરવામાં આવી હતી. બે વર્ષની સજાના ચુકાદાને રાહુલ ગાંધીએ અપીલ કરીને પડકારી હતી. જેનો ચુકાદો …