ARVIND KEJRIWAL : આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે ગુરુવારે કહ્યું કે, ઇડીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને કોઈ પણ પ્રકારના સાબુત મળ્યા નથી. EDને જે મળ્યું તે …
-
-
રાષ્ટ્રીય
Arvind Kejriwal Net Worth : હરિયાણામાં પત્નીના નામે આલીશાન ઘર, 32 લાખ રૂપિયાની કિંમતનું સોનું…
by Dhruv Parmarby Dhruv ParmarArvind Kejriwal : દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) લિકર કૌભાંડ કેસ (Liquor Scam Case)માં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે ટિપ્પણી કરતા દિલ્હી (Delhi) હાઈકોર્ટે કહ્યું …
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર થયા હતા. જ્યા તેમણે દિલ્હી લિકર પોલિસી કેસમાં ED દ્વારા બહાર પાડવામાં આવેલા 5 સમન્સનો જવાબ કેમ આપ્યો નથી …
-
AAP Punjab: લોકસભાની ચૂંટણીની તારીખે જાહેર થવાની તૈયારી છે. અત્યારે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. પરંતું ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસ પર ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ઉલ્લેખનીય છે …
-
રાષ્ટ્રીય
લોકસભાની તૈયારીમાં AAP! ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે Kejriwal
by Hardik Shahby Hardik Shahદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED એ ત્રણ સમન્સ જારી કર્યા છે. જે બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલની ધરપકડની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે આમ …
-
રાષ્ટ્રીય
ED ના સમન્સનો જવાબ ન આપતાં Arvind Kejriwal કાલથી ગુજરાત પ્રવાસે
by Hardik Shahby Hardik Shahદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે. જોકે આ પહેલા તેઓ ત્રણ દિવસ માટે ગુજરાતમાં આવવાના હતા પણ …
-
Delhi CM અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુરુવારે સવારે AAP નેતા આતિશીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટ અનુસાર, દિલ્હી સરકારના …
-
રાષ્ટ્રીય
Mohalla Clinic : કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી! હવે LG એ આ મામલે કરી CBI તપાસની ભલામણ!
by Vipul Senby Vipul Senદિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ રોકાવવાનું નામ નથી લઈ રહી. EDના સમન્સ બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ (Lt. Governor Vinay Kumar Saxena) કેજરીવાલની મુશ્કેલી વધારી …
-
રાષ્ટ્રીય
AAPના વધુ એક મંત્રી પર કસાયો કાયદાનો સકંજો, મંત્રી રાજકુમાર આનંદના ઘરે EDના દરોડા
by Hiren Daveby Hiren Daveદિલ્હી સરકારના મંત્રીઓ પર એકબાદ એક કાર્યવાહી થઇ રહી છે. હજી તો કેજરીવાલને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે તેઓ ઇડી સમક્ષ હાજર થાય તે પહેલા મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા …
-
રાષ્ટ્રીય
Delhi : અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધશે? CBI દિલ્હી સીએમ હાઉસના રિનોવેશન કેસની તપાસ કરશે
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. કારણ, CBIએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે. હકીકતમાં, ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં કથિત કૌભાંડની CBI તપાસના આદેશ …