આજે દેશભરમાં ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તહેવાર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. …
-
-
આજે ધનતેરસનો પાવનપર્વ છે ત્યારે આજે ધનતેરસના દિવસે માં લક્ષ્મીના મંદિરોમાં વિશેષ પૂજન થતું હોય છે.આજના દિવસે મોટા લક્ષ્મીણું પૂજન કરવું શુભ માનવામાં આવે છે.જેથી આજે મણિનગરના લક્ષ્મી મંદિરમાં ભક્તિ …
-
દિવાળીના પાંચ દિવસીય તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કોઈપણ નવી વસ્તુ ખરીદવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે …
-
રાષ્ટ્રીય
Bank Holidays : આ રાજ્યોમાં દિવાળીના કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે, જાણો લિસ્ટ
by Dhruv Parmarby Dhruv Parmarનવેમ્બર 2023 માં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. આ અઠવાડિયે, દિવાળી, ધનતેરસ અને ભાઈ દૂજના અવસર પર વિવિધ શહેરોમાં બેંકો સતત 6 દિવસ બંધ રહેશે. નવેમ્બરમાં કેટલાક મોટા તહેવારો …
-
દર વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તિથિએ ભગવાન ધન્વંતરિ સોનાના ઘડા સાથે પ્રગટ થયા હતા. આ ઉપરાંત આયુર્વેદના દેવતા ધન્વંતરિની જન્મજયંતિ પણ ત્રયોદશીના …
-
ધર્મ ભક્તિ
ધનતેરસ પર આ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદો, થઈ શકે છે અનેક નુકશાન
by Vipul Pandyaby Vipul Pandyaઆજ થી દિવાળીના તહેવારની શરૂઆત થઈ છે ત્યારે દર વર્ષે કારતક માસની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે બે દિવસ એટલે કે …
-
ધનતેરસનું મહત્વ અને પૂજાધન તેરસની વાર્તા★ એક વખત માતા મહાલક્ષ્મી અપ્રસન્ન થઈને વૈકુંઠ લોક જતી રહી. આથી પૃથ્વી લોક પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આદિ બધા …