Pran Pratishtha Mohotsav, Khoraj: ખોરજ ગામના આંગણે અત્યારે અનેરો અવસર આવ્યો છે. ખોરજ ગામના લોકોમાં અત્યારે અનોખો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા અને …
-
-
આજનું પંચાંગ: તારીખ: 19 એપ્રિલ 2024, શુક્રવાર તિથિ: ચૈત્ર સુદ એકાદશી નક્ષત્ર: મઘા યોગ: વૃદ્ધિ કરણ: વણિજ રાશિ: સિંહ (મ,ટ) સૂર્યોદય: 06:18 સૂર્યાસ્ત: 18:57 દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:23 થી …
-
ધર્મ ભક્તિ
શ્રાવણ મહિનાના પહેલા શનિવારે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાને ફ્રુટનો શણગાર
by Hardik Shahby Hardik Shahવિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં હરિ ભક્તો દાદાના દર્શન કરવામાં આવતા હોય છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્રારા અલગ અલગ તહેવારો …
-
ધર્મ ભક્તિ
Shravan Month : જાણો શિવ પૂજાની સાચી રીત, શિવ આરાધનાથી મેળવો કૃપા
by Hardik Shahby Hardik Shahશ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવની વિશેષ પ્રાર્થના કરતા હોય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો કહેવાય છે. ભોલે ભંડારીના સાવન મહિના પ્રત્યેના પ્રેમ પાછળ એક કથા છે, વાસ્તવમાં …
-
ધર્મ ભક્તિ
Adhik Maas : પુરુષોત્તમ માસમાં પ્રભુની સેવા-પૂજાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
by Hardik Shahby Hardik Shahઅધિક માસ કે અધિકમાસ એટલે હિંદુ પંચાંગ મુજબ લગભગ દર ત્રણ વર્ષે આવતો વધારાનો મહિનો જેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ સૌર અને સાયન વર્ષ (ચંદ્ર અને …
-
અહેવાલ – કુશાગ્ર ભટ્ટ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની એકાદશી જેને કમલા એકાદશી કહેવાય છે. પુરુષોત્તમ માસમાં આવતી આ એકાદશીને પદ્મિની એકાદશી અથવા તો પુરુષોત્તમી એકાદશીના નામથી …
-
શનિદેવને ન્યાયી અને કર્મના દાતા માનવામાં આવે છે. આજે શનિવારના દિવસે શનિદેવના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજે આપણે વાત કરીશું હાથલા સ્થિત શનિ મહારાજના મંદિરની. આ …
-
આજનું પંચાંગ તારીખ : 30 મે 2023, મંગળવાર તિથિ : જેઠ સુદ દશમ રાશિ : કન્યા ( પ,ઠ,ણ ) નક્ષત્ર : હસ્ત યોગ : સિદ્ધિ કરણ : વણિજ દિન …