મરિયમનો કાગળ વાંચીને બેચેની અનુભવતા માસ્તર થોડી વાર વિચારી રહ્યા.. પોતે શું કરવું જોઈએ? શું કરે તો અલીના નિસાસા હંસાને ન લાગે? એકાએક માસ્તરની નજર ઘડિયાળ તરફ પડી. ચાર વાગ્યા હતા. …
-
-
આખી રાત માસ્તરને એક જ વિચાર પજવતો રહ્યો. અલીના નિસાસા હંસાને લાગ્યા હશે ? એને કંઈ થયું તો નહિ હોય ને? બધું સમુસૂતરું પર ઉતાર્યું તો હશે ને? તો ઘડીકમાં …
-
ધૂમકેતુની પ્રખ્યાત કાલજયી નવલિકા “પૉસ્ટ ઑફિસ” વાંચ્યા પછી ઘણાં વરસોથી મનમાં એક સવાલ ઘૂમરાતો હતો કે મરિયમે આવા વત્સલ પિતાને પાંચ પાંચ વરસથી કાગળ કેમ નહીં લખ્યો હોય ?૧. એ …