અહેવાલ – ગજેન્દ્ર ખાચર અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ નિર્દોષ યુવાનોના આત્માને શાંતિ મળે તે અર્થે સર્વ જ્ઞાતિ દ્વારા કાઢવામાં આવી શ્રદ્ધાંજલિ રેલી શહેરના મુખ્ય માર્ગ પર …
-
ગુજરાત
-
Read
રાણપુર શહેરમાં આવેલી પાંજરાપોળમાં 40 દિવસમાં 250થી વધારે પશુઓના મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલી પાંજરાપોળ કે જ્યાં 1500 જેટલા નાના મોટા પશુઓ આવેલા છે.ત્યારે હાલ ચોમાસુ હોઈ અને વરસાદ પડતો હોય જેને લઈ રાણપુર ના …
-
મધ્યપ્રદેશના (Kuno National Park) માં ચિત્તાઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કુનો નેશનલ પાર્કમાં મંગળવારે વધુ એક નર ચિત્તાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા ચિત્તાનું નામ તેજસ છે. …
-
અહેવાલઃ સચિન શેખલીયા, બનાસકાંઠા વડગામ તાલુકાના એક ગામમાં વહેલી સવારે એક મહિલા કપડાં સૂકવતી હતી તે દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો, દરમ્યાન તેનો પિતા અને પુત્ર મહિલાને બચાવવા જતા તે …
-
ગુજરાત
બનાસકાંઠાના ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક અકસ્માત, 3 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત
by Dhruv Parmarby Dhruv Parmarબનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઈવે પર કાર …
-
અહેવાલઃ વિજય માલી, પાદરા પાદરા નગરમાં ભાથુજી મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલ વૃદ્ધાને ગાયે ભેટીએ ચઢાવતા ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર બાદ મોત નિપજતા પાદરા નગરમાં ચકચાર જગાવી મૂકી . …
-
સુરતના સરથાણાના વિજય નગરમાં રહેતા વિનુભાઇ મોરડિયા નામના 55 વર્ષીય રત્ન કલાકાર, તેમની પત્ની શારદાબેન કે જેમની ઉંમર 55 વર્ષ હતી તે અને પુત્ર ક્રિશ, અને પુત્રી સેનિતાએ એક સાથે …
-
ગુજરાત
પાદરા-જંબુસર રોડ ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિજય માલી, વડોદરા વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.. જેમા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર આવેલી આભોર ચોકડી ઉપર …
-
ગુજરાત
હડમતાળા જીઆઈડીસીમાં બે વર્ષના બાળકનું પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોત
by Vishal Daveby Vishal Daveગોંડલ નજીકના હડમતાળા જીઆઇડીસીમાં સાંજના સુમારે ઇલ્ટોન કંપનીની કોલોની પાછળ પાણી ભરેલા ખાડામાં બે વર્ષનો બાળક પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજ્યુ હતુ.માસુમ પરમાનંદ તેની બહેન સહિત અન્ય બાળકો …
-
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ દહેજની ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે.. આ આગમાં 2 લોકોના મોત થયાની આશંકા છે..હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલી રહી …