ભુજમાં જોખમી ઈમારતોથી જોખમ શહેરમાં મોટાભાગની ઈમારતો જોખમી જર્જરિત ઈમારતો અંગે તંત્રનું ભેદી મૌન મ્યુનિ. શોપિંગ સેન્ટર પણ જર્જરિત ભૂકંપના પાંચમાં ઝોનમાં આવે છે કચ્છ જોખમી ઈમારતો બની શકે છે …
-
-
Read
સુરતના આ વિસ્તારમાં જર્જરીત ઘર ખાલી કરવા રહેવાસીઓ નથી તૈયાર, 48 વર્ષ જૂના છે આવાસો
by Vishal Daveby Vishal Daveસુરતના રિંગરોડ ખાતે આવેલી ખટોદરા કોલોનીના બી ટેનામેન્ટ નામના રહેણાંક મકાનો છેલ્લા 48 વર્ષ થી બનેલા છે..હાલ આ મકાનો ખૂબ જર્જરિત હાલતમાં છે જેથી પાલિકા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવા માટે …
-
Read
રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગની કચેરી જર્જરીત, લોકોના જીવ બચાવતા કર્મચારીઓના જીવ ખુદ જોખમમાં
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા સેન્ટ્રલ ઝોન ઓફિસ પાછળ મુખ્ય ફાયર બ્રિગેડ કચેરી આવેલી છે, જ્યાં ફાયર સ્ટેશન ઓફિસર સહિત અંદાજે 100 જેટલા કર્મચારી ફરજ નિભાવે છે. અહીં …
-
Read
ભરૂચમાં સરકારી વસાહતના મકાનો જર્જરીત , તંત્રએ માત્ર સાવચેતીના બોર્ડ લગાવી માન્યો સંતોષ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ જામનગરમાં ૩ માળની ઈમારત ધસી પડતા ૩ના મોત અને ૮ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું ત્યારે ભરૂચ જિલ્લામાં સરકારી અધિકારીઓની જ સરકારી વસાહતના મકાનો અત્યંત જર્જરીત હોવાના …
-
Read
સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગની ઇમારત જર્જરીત, જીવના જોખમે ફાયર કર્મીઓ બજાવી રહ્યા છે ફરજ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં લોકોની સુરક્ષા માટે ફાયર સ્ટેશન આગળ લાકડાના બાંબુ મૂકવામાં આવ્યા છે, શહેરભરમાં જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારતી ખુદ સૂરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની …
-
ગુજરાત
Panchmahal : નવા સત્રમાં ભૂલકાઓ જીવ ના જોખમે ભણશે ? અનેક શાળાઓ જર્જરિત
by Viral Joshiby Viral Joshiપંચમહાલ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ પૈકી કેટલાક ઓરડા જર્જરિત અવસ્થામાં હોવાના કારણે નાના ભૂલકાઓ જીવ ના જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈ ચોમાસા પૂર્વે વેકેશન દરમિયાન નવા …
-
ગુજરાત
ભરૂચ નગર પાલિકા સંચાલિત અનેક ઇમારતો જર્જરીત, પાલિકાને જ નોટિસ ફાળવવાની વિપક્ષની તૈયારી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો અને ફાયર એનઓસી વિના ચાલી રહેલા શોપિંગ સેન્ટરોને નોટીસ આપવામાં આવી રહી છે પરંતુ ભરૂચ નગરપાલિકાના જર્જરિત ઇમારત અને ફાયર એનઓસી …
-
અહેવાલ – નામદેવ પાટિલ, પંચમહાલ મોરવા હડફ તાલુકામાં વર્ષો અગાઉ સરકાર દ્વારા બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડ હાલ જીવતું જોખમ બની ઉભા જોવા મળી રહ્યા છે તેમ છતાં આ બાબત સરકારના …
-
ગુજરાત
મોરવા હડફની વાડોદર-3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં, નવા મકાનની ઉગ્ર માંગ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટિલ મોરવા હડફની વાડોદર-3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે, છેલ્લા પાંચ વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી …
-
અહેવાલ -સાગર ઠાકર ,જૂનાગઢ જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે, પુરાણોમાં પણ જૂનાગઢનો ઉલ્લેખ જોવા મળે છે અનેક પૌરાણિક અને નવાબી કાળની ઐતિહાસિક ધરોહર અને ઈમારતો અહીં આવેલી છે પરંતુ …