શિયાળાએ પણ જોર પકડવાનું શરૂ કરી દીધું છે. શિયાળાની ઋતુમાં તાપમાનમાં અચાનક ઘટાડો થવાને કારણે ભેજ વધે છે. જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ વધવા લાગે છે. આ વખતે હવામાં ઘણું …
-
-
Read
હિંમતનગર શહેરમાં બનાવટી એન્ટીબાયોટીક દવાઓ તેમજ ગર્ભપાત માટેની દવાઓના ગેરકાયદેસર વેચાણ કરતા સ્થળો પર દરોડા
by Vishal Daveby Vishal Daveકમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં …
-
ગુજરાત
શીત ઋતુમાં કફજન્ય રોગો વધે છે, જાણો કઇ રીતે કરશો શરીરની રક્ષા ?
by Vipul Pandyaby Vipul Pandyaઉષ્ણ શીત ગુણના સમત્વથી સતત ચાલતું આ જગત જ્યારે તેનું સમત્વ ગુમાવે છે ત્યારે માનવ શરીરને હાનિકારક નીવડે છે વધુ ગરમી જેમ રોગકારક છે તેમ વધુ ઠંડી પણ રોગકારક છે …
-
ભારતીય રસોડામાં રાખવામાં આવેલા ઘણા મસાલા અને શાકભાજીનો ઉપયોગ દવા તરીકે થાય છે. શિયાળાની ઋતુમાં બીમારીઓથી બચવા માટે રસોડાની ઘણી ખાદ્ય વસ્તુઓ રામબાણ છે. આ ઔષધીય ગુણો ધરાવતી ખાદ્ય ચીજોમાં …
-
ગુજરાત
માત્ર કેલ્શિયમ જ નહીં, દૂધ પણ આ પોષક તત્વોનો ખજાનો છે, તે ઘણી બીમારીઓથી દૂર રાખે છે
by Vipul Pandyaby Vipul Pandyaબાળકોને વારંવાર કહેવામાં આવે છે કે દૂધ પીવાથી શક્તિ મળે છે. પરંતુ આ ફક્ત બાળકોને મનોરંજન કરવા માટે કહેવામાં આવતું નથી. દૂધ વાસ્તવમાં પોષણનો ખજાનો છે, જે માત્ર બાળકો માટે …
-
ગુજરાત
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં થયો વધારો, બીજી તરફ ઓરીના વધતા કેસોને લઇ તંત્ર સતર્ક
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં દિવસે-દિવસે રોગચાળો વકરી રહ્યો છે..ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગોમાં પણ વધારો થઇ રહ્યો છે..તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે..ચાલુ માસમાં અમદાવાદમાં મેલેરિયાના …
-
અમદાવાદ
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો, ડિસેમ્બરના 10 દિવસમાં આટલા દર્દીઓ વધ્યા
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં સતત પાણીના નમૂનાઓ ચેક કરવામાં આવે છે છતા પાણીજન્ય રોગચાળામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ અને ગોમતીપુર વિસ્તારમાં કેસો વધ્યા છે. જ્યારે ડેન્ગ્યુના …
-
અમદાવાદ
કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓમાં આ છે ટોચના પાંચ ટ્રેન્ડ્સ, કરો ક્લિક અને જાણી લો
by Vipul Pandyaby Vipul Pandyaભારતીયોમાં લિપોપ્રોટીનનું સ્તર ઊંચુ હોવાથી તેમને સીવીડીનું જોખમ વધુ છે. કોવિડ-19 બાદ નિયમિત દવાઓ લેવા છતાં 10-20 ટકા બ્લોકેજ ધરાવતા એન્જિયોપ્લાસ્ટીના દર્દીઓમાં બ્લોકેજ વધીને 90 ટકા સુધી પહોંચ્યું. ભારત સહિત સમગ્ર …
-
શું તમે જાણો છો કે ડ્રાયફ્રૂટસ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. જો કે ઘણા પ્રકારના ડ્રાયફ્રૂટ આવે છે, પરંતુ માત્ર મખાનાની વાત કરીએ તો તે સ્વાદમાં સારા અને સ્વાસ્થ્ય માટે …
-
ગુજરાત
આ 4 તેલનો ઉપયોગ ભૂલ થી પણ ન કરશો,જાણો કઈ બીમારી માટે થઇ શકે છે ખતરો…
by Vipul Pandyaby Vipul Pandya“કેન્સર” શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કેન્સર એ કોઈ નવો રોગ નથી. ભારતના પ્રાચીન ઈતિહાસમાં અથર્વવેદમાં પણ કેન્સરનો ઉલ્લેખ છે.અને આયુર્વેદમાં એને “અર્બુદ”ના નામથી સંબોધાયો છે. ભારતના મહાન પ્રાચીન …