અહેવાલ – શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે,ત્યારે વેકેશનને લઈને અને નવા વર્ષની …
-
-
ગુજરાત
AHMEDABAD : દિવાળી દિવસોમાં 9000 જેટલા દર્દીઓએ O.P.D. અને 3000 દર્દીઓએ ઇમરજન્સી O.P.D. સેવાનો લાભ લીધો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સંજય જોશી, અમદાવાદ પ્રકાશના મહાપર્વ દિવાળીમાં જ્યાં સમગ્ર દેશ ખુશીયોના માહોલમાં સમગ્ર પરિવારજનો સાથે ઉજવણી કરી રહ્યું હતુ, ત્યાં બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ …
-
ધર્મ ભક્તિ
ભાઈ બીજના તહેવારે બની રહ્યો છે આ અશુભ સંયોગ, આ સમયે ભૂલથી પણ તમારા ભાઈને તિલક ન લગાવો…
by Harsh Bhattby Harsh Bhattઆવતીકાલે એટલે કે 15મી નવેમ્બરે ભાઈ બીજનો તહેવાર છે. પરંતુ આવતીકાલે એક અશુભ સંયોગ પણ રચાઈ રહ્યો છે, જેના વિષે ધાયન રાખવું ખૂબ જ જરૂરી છે. આ યોગમાં ભૂલથી પણ …
-
ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા CM ભુપેન્દ્રભાઈ પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે નવા વર્ષના પ્રારંભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
-
આજે બેસતા વર્ષે હિન્દુ પંચાગ મુજબ નવા વર્ષનો પ્રારંભ થયો છે. આજના દિવસે લોકો એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
-
ગુજરાત
Aravalli : નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળાજીને નવા વસ્ત્રોનો શણગાર
by Vipul Pandyaby Vipul Pandyaઅરવલ્લી જિલ્લામાં આવેલા રાજ્યના જાણીતા યાત્રાધામ શામળાજી ખાતે કાળીયા ઠાકોર મંદિરમાં આજે નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે નવા વસ્ત્રોનો શણગાર કરાયો હતો. બેસતા વર્ષે ભગવાન શામળીયાના દર્શન કરવા માટે હજારો …
-
અહેવાલ – ગજેન્દ્ર ખાચર, બોટાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી છે. હનુમાનજી દાદાને રૂ.6.50 કરોડની કિંમતના 8 કિલો સોનાના …
-
ગુજરાત
AMBAJI : દિવાળીના પર્વમાં શક્તિપીઠ અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી વિશ્વના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી …
-
ગુજરાત
VIDEO : દિલ્હી બાદ હવે અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત, હવા ગુણવત્તા સૂચકાંક પહોંચ્યો 161
by Harsh Bhattby Harsh Bhattદિવાળીના તહેવારમાં ફટાકડાની આતિશબાજી બાદ ગુજરાતના મોટા શહેરોની હવા પ્રદૂષિત બની છે. ખાસ કરીને અમદાવાદની હવા હવે દિલ્હીના જેમ જોખમી બની છે. દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં વધારો થતા અમદાવાદનો હવા …
-
ગુજરાત
રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવા ઝેરી બની, શ્વાસ લેવામાં લોકોને પડી રહી છે તકલીફ
by Hardik Shahby Hardik Shahદિવાળીના તહેવાર બાદ રાજ્યમાં ઘણા શહેરોમાં પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદની વાત કરીએ કે પછી રાજકોટની લોકોને હાલમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવામાં ઝેર …