ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પ્રજાજોગ સંદેશ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અપીલ કરી . કહ્યું દિવાળીની ખરીદી નાના વેપારી-ફેરિયા પાસેથી કરવી જોઈએ. જેથી જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ લાવી શકાય .
-
-
દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના …
-
અમદાવાદમાં મોંઘવારીએ ફટાકડા રસિકોની દિવાળી બગાડી છે.આ વર્ષે ફટાકડામાં 20 ટકાનો તોતીંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.અહિં મેટલપાવડર, પેપર બોર્ડ પસ્તી, કેમીકલ્સના કારણે ભાવ વધ્યા હોય તેવું જણાઈ રહ્યું …
-
આજે ધનતેરસનો પાવનપર્વ છે ત્યારે આજે ધનતેરસના દિવસે માં લક્ષ્મીના મંદિરોમાં વિશેષ પૂજન થતું હોય છે.આજના દિવસે મોટા લક્ષ્મીણું પૂજન કરવું શુભ માનવામાં આવે છે.જેથી આજે મણિનગરના લક્ષ્મી મંદિરમાં ભક્તિ …
-
દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સુરતીઓ દિવાળીની ધૂમ ખરીદી કરી રહ્યા છે.આજે વોકલ ફોર લોકલમાં પટોળાના કારિગરોની વાત કરીએ જેમાં એક પટોળા બનતા 4 મહિનાનો …
-
-
-
-
-