અહેવાલ -યશપાલસિંહ વાઘેલા-બનાસકાંઠા આજ રોજ શ્રી રાજપુત કરણીસેના દ્રારા બનાસકાંઠા કરણીસેના અધ્યક્ષ અને થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે વિજય દસમી નિમીતે શોભાયાત્રા તેમજ શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમા …
-
-
અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવી આંગણામાં રહેલા …
-
અહેવાલ – મુકેશ જોષી, મહેસાણા શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના દિવસે નવીન ધજા ચડાવવામાં આવી.વર્ષમાં માત્ર એક દિવસ દશેરાના દિવસે જ ધજા બદલવાની ગાયકવાડી પ્રણાલી આજે પણ જીવંત જોવા મળી રહી …
-
ગુજરાત
Botad : કુંડળ ગામે દશેરાના દિવસે પાળીયાની પૂજા અર્ચના કરી સિંદુર, ઘી ચડાવી પર્વ મનાવાય છે ઉજવણી
by Hiren Daveby Hiren Daveઅહેવાલ – ગજેન્દ્ર ખાચર બોટાદ બોટાદના બરવાળા તાલુકાના કુંડળ ગામે અનોખી રીતે દશેરા પર્વની કરાઈ છે ઉજવણી. કુંડળ ગામે વર્ષોની પરંપરા મુજબ ગામના લોકો દ્વારા ગામમાં આવેલા પાળીયા ને …
-
રાષ્ટ્રીય
Kanpur : માત્ર દશેરાના દિવસે ખુલતું રાવણનું મંદિર, વાંચો અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે દેશભરમાં ભારે ધામધૂમપૂર્વક દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે, જે અસત્ય પર સત્યના વિજય તરીકે જોવામાં આવે છે. જો કે દેશમાં ઘણી …
-
ગુજરાત
Dussehra 2023 : ફાફડા અને જલેબીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો ભાવ વધારા પાછળનું કારણ…
by Dhruv Parmarby Dhruv Parmarફાફડા જલેબીની વાત આવે તો ભલભલાને મોંમાં પાણી આવી જાય છે. પરંતુ આ અખતે દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ મોંઘો પાડવાનો છે. તમને ખબર હશે કે દર વર્ષે દશેરાના …
-
રાષ્ટ્રીય
હોય નહીં! રાવણ બળી ગયો પણ માથાં રહી ગયા! જવાબદારો સાથે શું થયું?
by Vipul Pandyaby Vipul Pandyaદશેરાની (Dussehra) ઉજવણી આ વર્ષે 5મી ઓક્ટોબરે કરવામાં આવી. દેશના અનેક સ્થળોએ રાવણના પુતળાનું દહન થયું પરંતુ રાવણનું એક પૂતળું હતું જેનું પૂતળું તો બળી ગયું પણ તેના દસ માથા …
-
રાષ્ટ્રીય
દશેરામાં થયો મોટો અકસ્માત, રાવણનું સળગતું પૂતળું લોકો પર પડ્યું, Video
by Vipul Pandyaby Vipul Pandyaબુધવારે દેશભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનિષ્ટ પર સારાની જીતના પ્રતિક રૂપે વિવિધ સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન …
-
ગુજરાત
ડ્રગ્ઝ સામે ગુજરાત પોલીસે લડાઈ છેડી છે, તેને વેગ અને હિંમત મળે તેવી પ્રાર્થના કરું છું: ગૃહ રાજ્યમંત્રીશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaદુનિયાભરમાં ડ્રગ્ઝ નું દુષણ ફેશન સ્ટેટમેન્ટ બન્યુ છેગુજરાત પોલીસ સરાહનિય કામગીરી કરી રહી છેડ્રગ્ઝના દુષણ સામે ગુજરાત પોલીસે લડાઈ છેડી છેસુરતના (Surat) ભટાર વિસ્તારમાં 35 ફૂટના રાવણના દહનનો કાર્યક્રમ યોજાયો …
-
રાષ્ટ્રીય
દેશમાં આ સ્થળે દશેરાના દિવસે મનાવાય છે શોક, જાણો શું છે કારણ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે દશેરા (Dussehra) છે. આજે અસત્ય પર સત્યનો વિજય થયો હતો અને તેથી લોકો વિજયાદશમી (Vijayadashami)નું પર્વ મનાવીને રાવણ (Ravana)ના પુતળાનું દહન કરે છે. જો કે દેશમાં એક સ્થળ એવું …