ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક એહમદ (gangster Atiq Ahmad)પોતાના પુત્રના કમોત માટે પોતાને જ જવાબદાર માની રહ્યો છે અને યુપી પોલીસને પુત્રના અંતિમ સંસ્કારમાં જવાની વિનંતી કરી રહ્યો છે. ઉલ્લેખનિય …
-
-
કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 2 આતંકી ઠાર સુરક્ષા દળોએ તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યોશંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરાતા આતંકીઓએ ગોળીબાર કર્યો સર્ચ ઓપરેશન પણ શરુ કરાયુતાજેતરના એન્કાઉન્ટરમાં બંને …
-
રાષ્ટ્રીય
લખીમપુર ખેરીમાં બે સગી બહેનો સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, પોલીસનો મોટો ઘટસ્ફોટ
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી (Lakhimpur Kheri) જિલ્લાના નિગાસન કોતવાલી ગામની બહાર એક ઝાડ પર બે દલિત બહેનોની લટકતી લાશ મળી આવતા વિસ્તારનું વાતાવરણ તંગ બન્યું છે. એક તરફ પોલીસ-પ્રશાસન પરિસ્થિતિને સંભાળવા …
-
રાષ્ટ્રીય
બડગામના Waterhail વિસ્તારમાં એન્કાઉન્ટર, લશ્કરે ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે. તાજેતરનો મામલો બડગામ જિલ્લાનો છે, અહીંના વોટરહેલ ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. આ એન્કાઉન્ટરમાં લશ્કરના 3 આતંકીઓ ઘેરાયા હોવાના સમાચાર છે. આતંકવાદી …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના કુપવાડામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું કે વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન, ત્યાં …
-
રાષ્ટ્રીય
સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા, અમરનાથ યાત્રા હતી નિશાના પર
by Vipul Pandyaby Vipul Pandyaઅમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. જ્યા હિન્દુઓ મોટી સંખ્યામાં દર વર્ષે પોતાના આરાધ્ય દેવતાને નમન કરવા માટે આવે છે. પરંતુ આ વખતે અમરનાથ યાત્રાને નીશાન બનાવવા માટે પાકિસ્તાન તરફથી …
-
રાષ્ટ્રીય
કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર, બે આતંકવાદીઓ ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સામાન્ય જનતાનું જીવવું પૂરી રીતે મુશ્કિલ કરી દીધું છે. જોકે, દેશના જવાનો આ ઘાટીની સુરક્ષમાં 24*7 રહીને જનતાને એક કવચરૂપી બનવાનો પ્રયત્ન કરતા રહે છે. તાજેતરમાં એક સમાચાર …
-
રાષ્ટ્રીય
સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાનના ત્રણ આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયત્ન અસફળ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરમાં સેનાએ એક આતંકવાદીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ અને પુલવામામાં એસપીઓ રિયાઝ અહેમદની હત્યા બાદ સુરક્ષા દળો ઘાટીમાં એક્શન મોડમાં આવી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોને બાંદીપોરાના બેરાર …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. રાજ્યના ડૂરુ વિસ્તારના કરીરીમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય …