VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રીમાં શ્રીનાથજી માર્કેટમાં જુદી જુદી દુકાનોમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં …
-
-
ગુજરાત
PANCHMAHAL : ગોધરામાં આવેલ સદભાવના મિશન ટ્યુશન ક્લાસ કોમી એખલાસતાનું જીવંત ઉદારહણ બન્યા
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ ગુરુ આ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર થાય છે. આજે એવા જ એક શિક્ષકની …
-
ગુજરાત
પંચમહાલ પોલીસ દ્વારા નવતર પ્રયાસ : પાવાગઢ ખાતે માઈ ભક્તો માટે પોલીસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલ પોલીસ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવા માં આવ્યો છે. આજ રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવા …
-
ટેક & ઓટો
Free Mobile Recharge : Paytm હોય કે PhonePe, દરેકે એપ્લિકેશન કાપે છે રૂપિયા, હવે આ એપ્સથી થશે ફ્રી રિચાર્જ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રવિ પટેલ, અમદાવાદ શું તમારા ફોનનું બેલેન્સ ખતમ થઈ ગયું છે ? જો તમે Google Pay દ્વારા રિચાર્જ કરવા જઈ રહ્યા છો તો રોકાઈ જાઓ. ગૂગલની પેમેન્ટ એપ …
-
Read
અંબાજી આવતા માઈ ભક્તો માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 8 કરોડનો વીમો લેવામાં આવ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.યાત્રાધામઅંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો 23 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો …
-
Read
ગોંડલમાં અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા 11,111 વૃક્ષોનું વિના મૂલ્યે વિતરણ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ઓક્સિજનની કિંમત શું હોય તે લગભગ પૃથ્વી પરનાં બધા માણસોને છેલ્લા બે ત્રણ વર્ષમાં કોરોના મહામારી દરમિયાન ખબર પડી ગઈ છે. ત્યારે આપણે મનુષ્ય દ્વારા હવે …
-
Read
છોટાઉદેપુરનો આ રત્ન કલાકાર યુવાન નોકરી પરથી આવી દરરોજ ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવે છે
by Vishal Daveby Vishal Daveછોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ આપવા માટે એક રત્ન કલાકારે ઉમદા પહેલ કરી છે કવાંટ તાલુકાના વાંટડા ગામનો હીરા ઘસવાનું કામ કરતો યુવાન તેના આજુ બાજુના ગામડામાં …
-
રાષ્ટ્રીય
રદ થઇ જશે 10 લાખ જેટલા રેશનિંગ કાર્ડ, યાદી થઇ ચૂકી છે તૈયાર, જાણો શું છે કારણ
by Vipul Pandyaby Vipul Pandya10 લાખ કાર્ડ રદ થશેએક મહત્વના સમાચાર ( news) અંતર્ગત સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો નક્કી કરેલા દાયરામાં આવતા ન હોવા છતા ફ્રી રાશનની સુવિધાનો લાભ …
-
જુલાઈ મહિનાનો છેલ્લો દિવસે ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની આજે છેલ્લી તારીખ છે. ઉપરાંત, જો તમે ત્રણ ઘરેલું ગેસ સિલિન્ડર LPG મફતમાં મેળવવા માંગતા …
-
રાષ્ટ્રીય
પંજાબ સરકારનું એલાન, દરેક ઘરમાં 300 યુનિટ વીજળી ફ્રી અપાશે
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પોતાનું પહેલુ બજેટ રજૂ કરી કરી છે. નાણા મંત્રી હરપાલસિંહ ચીમાએ બજેટ ભાષણ રજૂ કર્યું હતું જેમાં રાજ્યમાં 1લી જુલાઇથી 300 યુનિટ ફ્રી વીજળી નો …