ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapeeth)પરિસરમાં રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતાનું મહાઅભિયાન (Cleanliness campaign)ઉપાડ્યું છે. તેમણે આ અભિયાનમાં અમદાવાદ કોર્પોરેશનનો (AMC)પણ સહયોગ લીધો છે. અત્યાર સુધીમાં 20 ટ્રક ભરીને ટનબંધ કચરો …
-
ગુજરાત
-
ગુજરાત
ગુજરાત વિદ્યાપીઠ સ્વચ્છતાની દ્રષ્ટિએ ગંદકીનું ઘર બન્યું, રાજ્યપાલ દેવવ્રતે પોતે સફાઈકામ શરૂ કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaસ્વચ્છતા ત્યા જ પ્રભુતા આવું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ શું ખરેખર સ્વચ્છતાના આ સુત્ર લોકોને યાદ છે ખરા? મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરને જોઇને …
-
GujaratElectionResultગુજરાત
ગાંધીજી પછી બીજા મહાન નેતા છે મોદીજીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ
by Vipul Pandyaby Vipul Pandyaરક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ગાંધીનગરમાં ‘Modi@20’ના ગુજરાતી સંસ્કરણના પુસ્તકનું વિમોચન કર્યુ. સાથે જ તેઓ GNLUના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપી હતી. ગાંધીનગર ખાતે આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું …
-
રાષ્ટ્રીય
સુભાષચંદ્ર બોઝની હત્યા ગાંધીજીના કહેવાથી…. ભાજપ નેતા ભાન ભૂલ્યા?
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ભાજપના સાંસદ નરેન્દ્ર કુમાર ખીચડે કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝની હત્યા ગાંધીજીએ કરી હતી. નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ સાંસદ ખીચડે સ્પષ્ટતા કરી કે તેમની જીભ લપસી …
-
આજે ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ છે. ૧ મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આપણું ગુજરાત …
-
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે 24 એપ્રિલે ઉજવવામાં આવે છે. આજે 13મો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવશે. પંચાયતી રાજ હેઠળ ગામની ગ્રામ પંચાયત, તાલુકા સ્તરે તાલુકા પંચાયત , …
-
રાષ્ટ્રીય
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, દાંડી યાત્રાની આજે 92મી વર્ષગાંઠ
by Vipul Pandyaby Vipul Pandyaઆજથી 92વર્ષ પહેલાં તારીખ 12મી માર્ચ, 1930ના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીએ દાંડી સત્યાગ્રહ કર્યો હતો જેમનું કારણ હતું મીઠા પર લગાવવામાં આવેલ ટેક્સ… એક દુબળા પાતળા દેખાતા અને દ્રઢમનોબળ ધરાવતા મોહનદાસ …
-
ગુજરાત
વલસાડ: નાથુરામ ગોડસેની વાહવાહી કરવા પર કાર્યવાહી, જિલ્લા યુવા વિકાસ અધિકારી સસ્પેન્ડ
by Vipul Pandyaby Vipul Pandyaવલસાડમાં ખાનગી શાળામાં ‘નાથુરામ ગોડસે આદર્શ’ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાતા ભારે વિવાદ સર્જયો છે.બાળ પ્રતિભા શોધ અંતર્ગત ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે વકૃતત્વ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. …