અહેવાલ – દિનેશ મકવાણા ભરૂચ જિલ્લામાં શ્રીજીએ 10 દિવસના આતિથ્ય માણીયા બાદ આનંદ ચૌદસે ભવ્ય શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળનાર છે. અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નર્મદા નદીમાં શ્રીજીનું વિસર્જન ન …
-
ગુજરાત
-
ગુજરાત
Ganesh Chaturthi 2023 : અમરેલીમાં ગણપતિને કડકડતી ચલણી નોટોનો શણગાર
by Hardik Shahby Hardik Shahદેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવમાં બનાવવામાં આવ્યા ગણેશ લખપતિ. એટલે કે ગણપતિ લખપતિ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કડકડતી ચલણી …
-
ગુજરાત
Ganesh Chaturthi 2023 : સુરતમાં સુવર્ણ દીપ મહેલ બન્યું આકર્ષણનું કેન્દ્ર
by Hardik Shahby Hardik Shahઆ વર્ષે ગણેશ ઉત્સવમાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને સુરતમાં અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ જોવા મળ્યા છે. ત્યારે સુરતમાં શિવકૃપા સાર્વજનિક …
-
ગુજરાત
જામનગરના સપડા સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનું છે અનોખું માહાત્મ્ય
by Hardik Shahby Hardik Shahજામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે. જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર 22 કી.મી દૂર આવેલા સપડા ગામ નજીક સપડેશ્વર શ્રીસિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના …
-
માણસ અગર ઇચ્છે તો તેને પથ્થરમાં પણ ભગવાનના દર્શન થઇ શકે છે. વાત છે માત્ર શ્રદ્ધાની. હાલમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ગણેશ ચતુર્થીની …
-
રાજ્યભરમાં ગણેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ થીમો પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં Aquarium થીમ પર ગણેશ પંડાલ બનાવાયો છે. લોકો જ્યારે …
-
કોઇ પણ મંગલ કાર્યની શરૂઆત જેના પૂજન પછી થતી હોય, જેઓ છે દેવોમાં પ્રથમ પૂજનીય. જેઓ કહેવાય છે રિદ્ધિ-સિદ્ધિના દાતા, જેમના દર્શન માત્રથી થાય છે જીવનના તમામ વિઘ્નો દૂર તે …
-
અહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલ શહેરમાં સ્ટેશનપ્લોટ જમનાબાઈ હવેલી પાસે અમર ગ્રૂપ દ્વારા આ વર્ષે ગણપતિ ઉત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે …
-
રાષ્ટ્રીય
પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની સામે 35,000થી વધુ મહિલાઓએ અથર્વશીર્ષનો પાઠ કર્યો
by Hiren Daveby Hiren Daveસમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર આવેલુ છે જ્યાં ભક્તો દૂર-દૂરથી ભાવપૂર્વક શીશ નમાવવા આવે છે. આજે વહેલી સવારે પુણેમાં …
-
ગુજરાત
સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બન્યા!, ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે ગુજરાતમાં બે અંગદાન
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -સંજય જોષી -અમદાવાદ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ચાર જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું. અમરેલીમાં પ્રથમ વખત અંગદાન થયું જેમાં એક લીવરનું દાન મળ્યું છે. સુરતમાં થયેલ અંગદાનમાં બે કિડની અને હ્રદયનું …