દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવમાં બનાવવામાં આવ્યા ગણેશ લખપતિ. એટલે કે ગણપતિ લખપતિ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કડકડતી ચલણી નોટોથી બપ્પાનો શણગાર કરવામાં આવ્યો છે. રૂપિયા 10થી લઇને 20, 50,100, 200 અને 500 ની ચલણી નોટો વડે બપ્પાને શણગારવામાં આવ્યા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે