કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અમિત શાહ ગુજરાતની (Amit Shah in Gujarat) મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી 19 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે આ …
-
ગુજરાત
-
ગુજરાત
CM Bhupendra Patel : ગોતામાં CM ની કાર્યકર્તા સાથે બેઠક, કહ્યું- પહેલા દેશનું શું થશે તેવી ચિંતા થતી, પરંતુ હવે..!
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજ્યભરમાં પ્રચારના પડઘમ સંભળાઈ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) ગોતા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મહત્ત્વની …
-
ગુજરાત
Ahmedabad: ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ વિવાદમાં, બાળકોને પઢાવવામાં આવે છે નમાજ
by Hiren Daveby Hiren Daveઅમદાવાદમાં એક કિસ્સોસામે આવ્યો છે, જ્યાં ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હિંદુ બાળકો પાસે નમાજ પઢાવવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઈને બાળકોના વાલીઓ અને હિંદુ સંગઠનો આકરા પાણીએ જોવા મળી …
-
ગુજરાત
Ahmedabad : વિશ્વઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત
by Hiren Daveby Hiren Daveઅહેવાલ – સંજય જોષી,અમદાવાદ અમદાવાદના ઘાટલોડિયામાં શિવમહાપુરાણ કથામાં રોજ 2500થી વધુ ભક્તો લાભ લઈ રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ એ મનોવાંછિત ફળ આપનારા ભગવાન શિવનો માસ છે. ત્યારે પરમ પિતા …
-
GujaratElectionResultગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી નોંધાવશે, દાદાનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) માહોલ પુર બહારમાં જામ્યો છે. ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)સહિતની રાજકિય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ચૂંટણીના રણ મેદાનમાં ઉતારી દીધાં છે. …
-
GujaratElectionResultગુજરાત
અમદાવાદની ઘાટલોડિયા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું …
-
અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દસક્રોઈ (Daskroi) તાલુકાના પાંચ ગામોનો ઘાટલોડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) દસક્રોઈ …
-
અમદાવાદ
ઘાટલોડિયામાં વ્યાજખોરની દાદાગીરી, વ્યાજના પૈસા માટે પોલીસકર્મીને રસ્તે રોકી બનાવ્યો વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. હાલમાં જ નિકોલમાં વ્યાજે આપેલા પૈસા માટે સ્પાના સંચાલકને ધક્કો મારીને મોતને ધાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જે ઘટનાનો મુખ્ય આરોપી હજું …