ગુજરાતવાસીઓ ઉપર સરકારે કોઇ ટેક્સ નાખ્યો નહીંPNGઅને CNG ઉપર વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયોભૂપેન્દ્ર સરકારનો ઐતિહાસીક નિર્ણય ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ શુક્રવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર …
-
-
ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0નું બજેટ 2023-24વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશેવિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત સરકારનું કેવું હશે બજેટરાજ્ય સરકારનું આત્મનિર્ભર થીમ પર બજેટ!વિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત …
-
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક વિધાનસભામાં રજૂગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બિલ રજૂ કર્યુ”લેભાગુ,અસામાજીક તત્વો વિકાસ વિરોધી કામ કરે છે”પેપર નથી ફૂટતું પણ માણસ અને નીતિ ફૂટે છેઃ સંઘવીશોર્ટકટ અપનાવી નોકરી લેવા આવું …
-
ગાંધીનગર
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, આજે રજૂ થશે પેપર લીકનું બિલ
by Vipul Pandyaby Vipul Pandyaઆજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રરાજ્યપાલના સંબોધનથી સત્રની થશે શરૂઆતસૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશેઆજે ગૃહમાં રજૂ થશે પેપર લીક મુદ્દે બિલગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ગૃહમાં રજૂ થશેગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રજૂ …
-
ગાંધીનગર
વિધાનસભાની સંસદીય કાર્યશાળામાં ધારાસભ્યોની પાંખી હાજરી, સંસદીય બાબતો શીખવામાં તેમને નથી રસ
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર વિધાનસભામાં આજે સંસદીય કાર્યશાળાનો બીજો દિવસ છે. સવારે 10.30 વાગ્યે કાર્યશાળાની શરૂઆત થઇ ગઇ હતી. આ કાર્યશાળાનો ઉદ્દેશ નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિધાનસભાની કાર્યપ્રણાલીથી પરિચિત કરવાનો છે. આ સભ્યોને ગૃહની …
-
15 મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીએ વિધાનસભા અધ્યક્ષશ્રી …
-
ગુજરાત
વિધાનસભામાં ધારાસભ્યો માટે બે દિવસીય કાર્યશાળાનું થશે આયોજન, લોકસભા સ્પીકર ઓમ બિરલા કરશે ઉદ્ઘાટન
by Vipul Pandyaby Vipul Pandyaઆવતીકાલથી વિધાનસભામાં ધારાસભ્યો માટે બે દિવસીય કાર્યશાળા યોજાશેઆવતીકાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કાર્યશાળાનું ઉદ્દઘાટન કરશે કાર્યશાળાના આયોજન અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાનું કામ સારી રીતે કરી શકે તે …
-
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના અધ્યક્ષ (Speaker) તરીકે શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ (Dy.Speaker) તરીકે જેઠાભાઇ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રજૂ કર્યો પ્રસ્તાવ વિધાનસભાના એક દિવસના સત્રમાં મંગળવારે શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ …
-
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)નું આજે 1 દિવસ સત્ર શરુ થયું છે. ત્યારે 3 વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ ભાજપ (BJP)ને ટેકો જાહેર કર્યો છે. વાઘોડીયા, બાયડ અને …
-
ગુજરાત
આ ધારાસભ્યો વિધાનસભામાં બોલ્યા… अहं विधायकत्वेन शपथं गृह्णामि….
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને 156 ધારાસભ્યો સાથે ભાજપે સત્તા સંભાળી લીધી છે. દરમિયાન,આજથી બે દિવસ માટે વિધાનસભાનું સત્ર બોલાવામાં આવ્યું છે. સત્રના પહેલા …