ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ના પરિણામો આવ્યાને બે દિવસ પણ થયા નથી ત્યારે ધારાસભ્યોએ પક્ષ બદલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ભાજપમાં જોડાઈ શકે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. વળી બીજી તરફ ભાયાણીએ ભાજપમાં જોડાવાની ના પાડી દીધી છે. જોકે, તેમણે ભવિષ્ય માટે ચોક્કસપણે વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તેમણે કહ્ય
-
-
ગુજરાત
ગુજરાતની જનતાએ કોંગ્રેસના ગાલ પર તમાચો માર્યો: પ્રદિપસિંહ વાઘેલા
by Vipul Pandyaby Vipul Pandya– ભાજપની ભવ્ય જીત અંગે પ્રદેશ ભાજપ મહામંત્રીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત- આમ આદમી પાર્ટી એ રાજકીય સંગઠન નહી પણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીગુજરાતમાં ભાજપને 156 બેઠકો સાથે ભવ્ય જીત મળવા અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રદિપસિંહે જણાવ્યુ કે પરિવારવાદમાંથી કોંગ્રેસ બહાર નહી આવી હોવાથી ધીમે ધીમે કોંગ્રેસ ખતમ થઈ રહી છે. આમ આદમી પાà
-
અમદાવાદ
હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો..! જાણો અન્ય નેતાઓની આવકમાં કેટલો થયો વધારો-ઘટાડો
by Vipul Pandyaby Vipul PandyaADR ના રિપોર્ટ અનુસાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આવકમાં 15 કરોડનો વધારો થયો છે. 2017ની ચૂંટણી વખતે તેમની કુલ મિલકત 2 કરોડ દર્શાવવામાં આવી હતી. જ્યારે 2022 માં તેમની કુલ મિલકત 17 કરોડથી પણ વધારે એટલે કે 721 ટકા જેટલો વધારો જોવા મળી આવે છે. આ ઉપરાંત બીજા અન્ય પણ એવા નેતાઓ છે જેમની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ભાજપના જ ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરની આવકમાં 79 ટકા જેટલો ઘટાડો જોવા મળી આવ્યો છે.ગુà
-
ગુજરાતરાષ્ટ્રીય
જયારે મુકાબલો મોટો હોય ત્યારે સાયલન્ટ પ્રચાર જેવી કોઇ વસ્તુ નથી હોતીઃ ચિદમ્બરમ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હારને લઇને બોલતા કહ્યું કે કોંગ્રેસે આ હાર પરથી પાઠ ભણવો જોઇએ..આ ચૂંટણીમાં કોંગ્રસના પ્રચારને લઇને સતત એવું કહેવાતું રહ્યું કે કોંગ્રેસ સાયલન્ટ પ્રચાર કરી રહી છે ત્યારે ચિદમ્બરમે આ મામલે બોલતા કહ્યું કે સાયલન્ટ પ્રચાર જેવી કોઇ વસ્તુ હોતી નથી સાયલન્ટ પ્રચાર જેવી કોઇ વસ્તુ નથી હોતીચિદમ્બરમે કહà
-
અમદાવાદ
વિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા, 3 સભ્યો સામે હત્યાના પ્રયાસનો છે કેસ
by Vipul Pandyaby Vipul Pandyaવિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા182 પૈકી 40 સામે ગુના નોંધાયેલા, 29 સામે ગંભીર ગુના3 સભ્યો સામે હત્યાના પ્રયાસ, 4 સામે મહિલા સંબંધિત ગુનાભાજપના 26, કોંગ્રેસના 4, AAPના 2 સામે ગુના નોંધાયેલા2 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટીના સભ્ય સામે ગુના નોંધાયેલાવિધાનસભામાં ચૂંટાયેલા 182 પૈકી 151 સભ્યો કરોડપતિસૌથી વધુ ભાજપના 153,કોંગ્રેસના 14 સભ્યો કરોડપતિAAPનો 1,SPનો 1 અને 3 અપક્ષ સભ્યો કરોડપતિચૂંટાયેàª
-
ગાંધીનગર
મોદીજીની લોકપ્રિયતાનો લાભ ગુજરાત ચૂંટણીમાં મળ્યો: અનુરાગ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતઆમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે એક ખાનગી ફંક્શનમાં હાજરી આપવા પહોંચેલા અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (P
-
ગાંધીનગર
કોંગ્રેસ માટે ધાર્યુ નહોતુ એટલું ખરાબ પરિણામ આવ્યું: શક્તિસિંહ ગોહિલ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતકોગ્રેસ પુરી તાકાતથી લડી પણ લોકોનો સહકાર મતમાં તબદીલ ન થયોગુજરાતમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ એક તરફ ભાજપ નવી સરકારની શપથવિધીની તૈયારીમાં છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ તેની કારમી હારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીથી અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટ ખાતે તેમણે
-
ગુજરાત
ગુજરાતની રાજનીતિ એકવાર ફરી ચર્ચામાં, ભાજપમાં જોડાયા AAP ના આ ચૂંટાયેલા ઉમેદવાર
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી પરિણામના ત્રણ દિવસ બાદ પક્ષ પલટોવિસાવદર AAPના વિજેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશેગાંધીનગર કમલમમાં ધારણ કરશે કેસરિયોનવી સરકારના શપથવિધિ પહેલા જ પક્ષપલટાથી ગરમાવોભાજપના હર્ષદ રિબડીયા સામે ચૂંટણી જીત્યા હતાAAP છોડી ઘરવાપસી કરશે ભૂપત ભાયાણીગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામને હજુ ત્રણ દિવસ જ થયા છે અને ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હોય તેવા સમાચાર તાજતેરમàª
-
ગુજરાત
કોંગ્રેસને મળી શકે છે મુખ્ય વિપક્ષનો દરજ્જો, 1985માં 14 બેઠક મેળવનાર જનતાદળ બન્યો હતો મુખ્ય વિપક્ષ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક અને કોંગ્રેસને માત્ર 17 બેઠક મળતા કોંગ્રેસને મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા મળશે કે કેમ તે સવાલ ચચાનો વિષય બનેલો છે.. આવા સંજોગોમાં રાજ્ય સરકારનો વિરોધ પક્ષની માન્યતા અંગેનો ગુજરાત વિધાનસભા વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે,સતાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાન
-
ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. ભાજપે સતત સાતમી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) જીત મેળવી છે. જેમા વિરમગામ (Viramgam) બેઠક પર જીત બાદ ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ (Hardik Patel)બનાસકાંઠા અંબાજી મંદિરે દર્શન(Ambaji Temple)કર્યા હતા.અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યુ કે મા પાસે માંગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય. માંગેલુ એક વાર