બાગેશ્વર ધામના પીઠાધેશ્વર એવા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટની મુલાકાતે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે સવારે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાં એક પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું …
-
-
ગુજરાત
રંગીલા રાજરોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો અલગ લૂક, VVIP દરબાર નહીં સેવકોને ‘સીતારામ કહેવાનો’ કાર્યક્રમ
by Dhruv Parmarby Dhruv Parmarબાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને આવતીકાલે હનુમાનકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર પહેલાં બાબાએ રાજકોટના ધાર્મિક …
-
ગુજરાત
જો અપને સન્માન ઓર અપમાન કી ગોટી ખા જાયે ઉન્હી કો કહેતે હે ચમત્કારી હનુમાન : Dhirendra Shastri
by Hiren Daveby Hiren Daveરાજકોટના કાલાવડ રોડ એ.જી. ચોક ખાતે આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પૂજા અર્ચના કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનું અહીં જોરદાર સ્વાગત કરવામાં …
-
-
ધર્મ ભક્તિ
બહુ જ ચમત્કારી છે હનુમાન ચાલીસાના આ દોહા, પાસે ફરકી પણ નથી શકતું કોઇ સંકટ, હનુમાનજી કરે છે રક્ષા
by Vipul Pandyaby Vipul Pandyaમંગળવાર હનુમાનજીને સમર્પિત છે, આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તો બજરંગબલીના આશીર્વાદ મેળવે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ …
-
આપણે ત્યાં હિંદુ ધર્મના તમામ દેવી-દેવતાઓમાં હનુમાનજીના ભક્તોની સંખ્યા ઘણી વધારે છે. એવું કહેવાય છે કે જે ભક્ત ભગવાન હનુમાનની સાચા મનથી પૂજા કરે છે, તેને બજરંગબલીના આશીર્વાદ મળે છે. …
-
ધર્મ ભક્તિરાષ્ટ્રીય
હવે હનુમાનજીના જન્મ સ્થળ વિશે દ્વિધા- કિષ્કિંધા કે અંજનેરી કયું છે સાચું જન્મ સ્થળ
by Vipul Pandyaby Vipul Pandyaભગવાન હનુમાનનું સાચું જન્મસ્થળ કયું હતું આ વિશે અલગ-અલગ અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ હવે તે વિવાદ બની ગયો છે. જેના ઉકેલ માટે આજે નાશિકમાં ધર્મ સંસદ બોલાવવામાં આવી છે. …
-
એક્સક્લુઝીવરાષ્ટ્રીય
સાળંગપુર ખાતે હનુમાનજીની 54 ફૂટની વિરાટ પ્રતિમા મુકાશે તેની ખાસિયતો..
by Vipul Pandyaby Vipul Pandyaસાળંગપુર હનુમાન ખાતે દાદાની 54 ફૂટની વિરાટ પ્રતિમા મુકાવા જઇ રહી છે. આ વિરાટ પ્રતિમા તૈયાર કરવાનું કામ હાલ માનેસર ખાતે ચાલી રહ્યું છે..આ સમગ્ર પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુર નામ …
-
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની હનુમાનજીની …
-
ગુજરાત
મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વડાપ્રધાનના હસ્તે અનાવરણ, મોરબી અને કાઠિયાવાડ વિશે શું કહ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaહનુમાન જયંતિના પાવન અવસર પર આજે ગુજરાતના મોરબીમાં સ્થાપિત 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મોરબીમાં ખોખરા હનુમાનજી ધામ ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ મૂર્તિનું વડાપ્રધાન નરેન્દ્ર …