Haridwar Child Video : હરિદ્વારમાં બુધવારે એક વીડિયો વાયરલ (Haridwar Child Video) થયો હતો. આ અંગે કરાયેલા દાવાએ લોકોને ચોંકાવી દીધા હતા. હર કી પૌરીમાં હાજર લોકોએ જણાવ્યું કે એક …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
ગીર સોમનાથના લોઢવા ગામનો વિપ્ર યુવક 1 હજાર લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – અર્જુન વાળા ગીર સોમનાથ સુત્રાપાડાના લોઢવા ગામના વિપ્ર યુવક હિતેન્દ્રકુમાર શિવશંકર જોશી દ્વારા તેમના પિતા સ્વ. શિવશંકર વલ્લભજી જોશીની પુણ્યતિથિ નિમિત્તે પોતાના સ્વખર્ચે લોઢવા ગામના 1000 લોકોને યાત્રા …
-
રાષ્ટ્રીય
Uttarkashi Tunnel માં 4 દિવસથી ફસાયેલા 40 લોકો, દિલ્હી મેટ્રો, નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની મદદ લેવામાં આવી…
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં બુધવારે ચોથા દિવસે પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પરંતુ, સુરંગમાં ફસાયેલા 40 મજૂરો સુધી પહોંચવાના પ્રયાસો હાલમાં સફળ થયા નથી. તમને જણાવી દઈએ કે, બચાવ કામગીરીને …
-
રાષ્ટ્રીય
Uttarkashi Tunnel Accident : સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા હરિદ્વારથી 900 mm ની પાઇપલાઇન મંગાવવામાં આવી
by Harsh Bhattby Harsh Bhattએક તરફ દેશ અને દુનિયાભરના લોકો દિવાળીના તહેવારની ઉજવણીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ઉત્તરાખંડ મોટી મુશ્કેલીમાં ફસાયું છે. ઉત્તરાખંડમાં દિવાળીની ભવ્યતાના વચ્ચે આફત ત્રાટકી છે. અહીં 12 નવેમ્બરે ઉત્તરકાશીમાં …
-
ગુજરાત
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ, હરિદ્વારમાં એલર્ટ
by Hardik Shahby Hardik Shahદેશભરમાં ચોમાસાની સીઝનની શરૂઆત ધમાકેદાર થઇ છે. સમગ્ર ઉત્તર અને પૂર્વ ભારતમાં ચોમાસાનો રંગ દેખાઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના સમાચારો હજુ પણ સામે આવી રહ્યા …
-
રાષ્ટ્રીય
હરિદ્વારમાં કાવડ યાત્રામાં જોવા મળ્યો કલિયુગનો શ્રવણ, VIdeo Viral
by Dhruv Parmarby Dhruv Parmar4 જુલાઈને મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સાથે હરિદ્વારમાં ગંગા પૂજન સાથે કંવર મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કાવડ યાત્રામાં એક દીકરો પોતાની માતાને કાવડમાં બેસાડી યાત્રાએ …
-
રાષ્ટ્રીય
શું કંગના રણૌત લોકસભાની ચૂંટણી લડશે? અભિનેત્રીએ કહ્યું, 2024ની ચૂંટણીમાં…..
by Viral Joshiby Viral Joshiપોતાના નિવેદનો અને કામોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત (Kangana Ranaut) શું હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે? શું તે લોકસભા 2024ની ચૂંટણી લડીને રાજનેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ …
-
આંતરરાષ્ટ્રીય
હિંદુ મંદિરો અને તીર્થસ્થાનોને અપવિત્ર કરવાનો સિલસિલો ચાલુ, તીર્થ પંજ તીરથને બનાવ્યું વેરહાઉસ
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનમાં હિંદુ મંદિરો અને તીર્થસ્થળોને અપવિત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. તાજેતરનો કેસ મહાભારત કાળ સાથે સંબંધિત પંજ તીરથનો છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં આવેલ પંજ તીરથ એક સમયે હિન્દુ તીર્થસ્થાન …
-
રાષ્ટ્રીય
પાકિસ્તાની હિન્દૂઓ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ગંગામાં સ્વજનોના અસ્થિ પધરાવવાની આપી મંજૂરી
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાની હિન્દુઓની એક ઇચ્છા પૂરી કરવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સરકાર મોટી મદદ કરવા જઇ રહી છે. પાકિસ્તાનનાં અનેક હિન્દુઓની ઇચ્છા હોય છે કે મર્યા બાદ તેમની અસ્થિઓને પવિત્ર ગંગામાં વિસર્જિત …
-
ગુજરાત
મોરબી પુલ દુર્ઘટનામા રીનોવેશન કોન્ટ્રાકટ સાઈન કરનાર જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ થયાની ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જ્યારે મોરબી પુલ રિનોવેશન કોન્ટ્રાકટ સાઈન કરનાર જયસુખ પટેલ હજુ પોલીસના હાથે લાગ્યો નથી ત્યારે આ વચ્ચે …