સૌરાષ્ટ્રના કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમા પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ અને જ્ઞાન પુસ્તકો …
-
-
ગુજરાત
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “મિશન ઇન્દ્રધનુષ 5.0” નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો
by Hiren Daveby Hiren Daveઅહેવાલ – સંજય જોષી -અમદાવાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષ ના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે.મિશન ઇન્દ્રધનુષ 5.0 નો શુભારંભ કરાવતા મંત્રી શ્રી …
-
ગુજરાત
કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવવું નહીં પરંતુ સાવચેતી રાખવી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
by Hardik Shahby Hardik Shahરાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. રાજ્યના પ્રાથમિક આરોગ્ય …
-
ગુજરાત
રાજ્યમાં પાણીજન્ય રોગ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી
by Hiren Daveby Hiren Daveઅહેવાલ – સંજય જોશી , અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ (VBD) નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સરાહનીય …