આવતીકાલે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે (Rishikesh Patel) આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આવતી કાલે બજેટ સત્ર (Budget …
-
ગુજરાત
-
અહેવાલ – સંજય જોશી, અમદાવાદ રાજ્યમાં કોરોનાના હાલ 66 એક્ટિવ કેસ છે જેમાં રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા,જેમાંથી 22 દર્દીઓ સાજા થયા જ્યારે 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર …
-
ગુજરાત
ગાંધીનગર : જ્ઞાનવંદના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી હાજરી
by Hardik Shahby Hardik Shahસૌરાષ્ટ્રના કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમા પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ અને જ્ઞાન પુસ્તકો …
-
ગુજરાત
Ahmedabad News : U. N. Mehta હોસ્પિટલમાં અત્યાધુનિક બ્લડ સેન્ટર અને MRI મશીનનુ લોકાર્પણ
by Dhruv Parmarby Dhruv Parmarઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસિટીની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અત્યાધુનિક બ્લડ સેન્ટર અને MRI મશીનનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કર્યું હતું. આરોગ્ય સેવાઓના બન્ને આધુનિક પ્રકલ્પો દર્દીઓની આરોગ્ય …
-
ગુજરાત
કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવવું નહીં પરંતુ સાવચેતી રાખવી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
by Hardik Shahby Hardik Shahરાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. રાજ્યના પ્રાથમિક આરોગ્ય …
-
ગુજરાત
ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય, રૂ. 2 લાખથી શરૂ થયેલી સહાય રૂ. 10 લાખ થઈ
by Dhruv Parmarby Dhruv Parmarઆજે તારીખ 11 જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના 1.79 કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની આરોગ્ય વીમા …
-
ગુજરાત
વડોદરામાં આવતીકાલે રૂ.૮૨ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સંજય જોશી, અમદાવાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે વડોદરામાં રૂ. ૮૨ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરશે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રવિવાર, ૨૧ મે ના રોજ વડોદરા ખાતેથી રૂ. ૮૧.૯૫ …
-
સેરી સીરામીક લી. કડી દ્વારા મહેસાણા જિલ્લાના 20 કુપોષિત બાળકોને પ્રોટીન કીટ વિતરણ, કુપોષિતમાંથી સુપોષિત થયેલા 2.5 થી 6 વર્ષ સુધીના 20 બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ, નવીન આરોગ્ય કેન્દ્રો માટે …
-
ગુજરાત
યુવરાજસિંહની ધરપકડ મુદ્દે જાણો શું કહ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે
by Hardik Shahby Hardik Shahડમીકાંડ મામલે ગત રાત્રીએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણા ખાતે ઉમિયા માતાજી સંસ્થાને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે યુવરાજસિંહ જાડેજા પર કટાક્ષ કરતા કહ્યું કે, …