CM ભુપેન્દ્ર પટેલ : મુખ્યમંત્રીએ રાજયમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ ૫૦ ટકા પ્રમાણે આપવાના થતા …
-
-
Gandhinagar : ગાંધીનગર (Gandhinagar) થી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અહીં સેક્ટર-24માં યોજાયેલા જમણવારમાં જમ્યા બાદ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થતાં 100થી વધુ લોકોને તત્કાળ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. …
-
ગુજરાત
PMJAY Protest Update: PMJAY યોજના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ ખેંચી પાછી
by Aviraj Bagdaby Aviraj BagdaPMJAY Protest Update: PMJAY Hospital ને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા. આ પડકાર સામે PMJAY Empanelled private hospitals Gujarat દ્વારા કરવામાં આવેલી રજૂઆતના અનુસંધાને પ્રશ્નોનોના …
-
ગુજરાત
Surat : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાઇ
by Vipul Pandyaby Vipul PandyaSurat CITY : સુરત (Surat CITY ) શહેર ખાણીપીણી માટે જાણીતું છે પરંતુ ભેળસેળમાં પણ સુરતની સરખામણી કોઈ નહીં કરી શકે. સુરત (Surat) માં જેમ વસ્તી વધે છે તેમ ખાણી …
-
ગુજરાત
Banaskantha : પાલનપુરના કાણોદરમાં ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી પર રેડ,1300 કિલો જથ્થો જપ્ત
by Hiren Daveby Hiren DaveBanaskantha News: બનાસકાંઠાના પાલનપુરના કાણોદરમાં ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી. બાતમીને આધારે પુરવઠા અધિકારીએ ડુપ્લીકેટ ઘી ની ફેક્ટરી પર કરી રેડ કરી હતી. નમસ્તે ઘી ની ફેક્ટરી …
-
ગુજરાત
ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
by Harsh Bhattby Harsh Bhattગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ ગાંધીધામ ખાતે યોગનો અમૃતકાળ “ગામે ગામ યોગ ઘરે ઘરે યોગ” અભિયાન હેઠળના બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના …
-
-
ગુજરાત
BANASKANTHA : 108 એમ્બ્યુલન્સની ટીમે એક વર્ષમાં 36998 માનવ જીંદગીઓ બચાવી
by Harsh Bhattby Harsh BhattBANASKANTHA 108 SERVICE : જીલ્લામાં 108 ની ટીમે એક વર્ષમાં યમરાજાને હંફાવી 36998 માનવ જીંદગીઓ બચાવી હતી.જેમાં 274 પ્રસૂતિ કરાવી માતા- બાળકોના જીવ બચાવ્યા હતા. જીલ્લામાં કુલ 29 જેટલી 108 …
-
ઠંડીની શરુઆત થતાં જ દેશમાં ફરીથી કોરોના (corona)એ માથું ઉચક્યું છે. ગુજરાતમાં પણ રોજ નવા કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona)ના કેસ વધતાં ટેસ્ટિંગની સંખ્યા વધારાઇ છે. …
-
ગુજરાત
Modhera માં રાજ્યકક્ષાના સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીનું સંબોધન
by Hiren Daveby Hiren Daveસોશિયલ મીડિયામાં વ્યસ્ત લોકોને ગૃહ રાજ્ય મંત્રીની અપીલ છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. …